________________
રે
સાધ્યને માર્ગે
તારી
બતાવનારું અનેક પ્રસ ંગે મળ્યા
છે અને અતિ નિમળતા વાક્ય છે. તને નાના મેટા છે, તને પાર વગરની તકેા પ્રાપ્ત થઇ છે, તને સેંકડા વખત મા દર્શીન પણ થ્યું છે, છતાં તુ તેના લાભ લઈ શકયેા નથી, તેનું રહસ્ય સમજી શકયા નથી, તેના ઊંડાણુમાં ઊતરી શકયા નથી, અને તે રીતે અત્યારે ભાવના ભાવતાં તું ખાલી આત્મવંચના જ કરે છે.
તું તારી એક જ દિવસની કાર્યવિચારણા તપાસી જા. સવારથી સાંજ સુધી અને છેવટે રાત્રિએ સૂતા વખત સુધી તને કેટલી તકે મળી છે ? અને તે દરેકને અંગે તે કેટલેા લાભ લીધેા છે? તે વિચારી જા. પ્રથમ શરૂઆતમાં તને એ કાર્યમાં રસ નહીં પડે, તકો મળી હતી અને તેને ગુમાવી હતી એમ પણ નહીં જડી આવે; પણુ તારે વધારે ઊંડા ઊતરવુ પડશે અને જેમ જેમ તું પૃથક્કરણ કરતા જઇશ, આત્મનિરીક્ષણ કરતા જઈશ, કાર્ય ના સબંધ અને તેને ઉત્પન્ન થવાનાં કારણેાની શેાધમાં ઊંડા ઊતરીશ, તારી વિચારસરણીના પ્રવાહ કયા વિકારને અનુસરતા હતા તેના ગુણદોષની પરીક્ષા કરીશ, એટલે તને બહુ મોટા પ્રકાશ પ્રાપ્ત થશે, તને લાગશે કે એક દિવસમાં જ ઘણી તક ગુમાવી, ખડુ લાભ લેવાના આગળ વધવાના પ્રસંગે જતા કર્યાં, અને માત્ર મનને ગોટા વળાવ્યા સિવાય કાંઈ પ્રગતિ કરી નહીં.
જો તું એકાદ માસ કે વર્ષનું સિંહાવલેાકન કરી જઇશ તા તે તને મેટી શરમ થાય એટલા પ્રસંગે તુ જોઈ શકીશ. માત્ર એ સર્વ ખાખતમાં શરત એ છે કે લે કેષણાની