________________
૯૦
સાધ્યને મા
પરણવા જેવડી વયના છેાકરા હતા, પેાતાની પુખ્ત વય હતી, છતાં આખરે તેણે ગોટા વાળ્યા. તે નાની ઢીંગલી લઇ આવ્યો અને હવે સંસારમાં રસ લે છે અને હેરાન થાય છે. આવી રીતે મળેલી તક ગુમાવવા માટે પશ્ચા તાપના કાંઈ અર્થ છે?
:
'
તારા એક બીજા મિત્રને લાખા રૂપિયા દૈવયેાગે સાંપડી ગયા. તુ તેની પાસે એક સુવ્યવસ્થિત સંસ્થા માટે પૈસા લેવા ગયા. તેણે તને કહ્યું કે આવતી સાલમાં આપીશ. ’ તે વખત તેની પાસે તેની જરૂરિયાત કરતાં હજારગણા વધારે પૈસા હતા, તારી માગણીવાળી સંસ્થા માટે તેને માન હતુ, તેના વ્યાપાર અસ્થિરતાથી ભરપૂર હતા, તેણે નાકર તરીકે જીવન શરૂ કરેલ અને કરોડા રૂપિયા મેળવ્યાં હતા, તે તેને સંસ્થાની જરૂરિયાત અને ઉપયોગિતા બતાવી, અને તે સર્વ તેણે સ્વીકારી, છતાં તને કાંઇ આપ્યું નહિ. આજે મહિને પવન ઉલટા વાયા, અજાર કરી ગઇ, કરાડમાંથી મેાટી રકમ ચાલી ગઈ, હવે તે વખતે તને સારી રકમ ન આપવા માટે તે તારા મિત્ર પશ્ચાત્તાપ કરે છે. એના કાંઇ અર્થ છે ? એ વિચારમાં તને કાંઇ ચૈાગ્યતા લાગે છે? મળેલી તક ગુમાવ્યા પછી પશ્ચાત્તાપ કરવા અને ઉપર ઉપરની બુંદીકાટાની ભાવના ભાવ્યા કરવી અને હું ચેતન ! હું ચેતન ! એવી વાતા કરવી, એમાં કાંઇ ખરે માલ છે? એમાં આત્મદૃષ્ટિની કાંઇ સાચી કિમત છે?
તુ બીજી બાજુએ તપાસ કર. એમાં ઘણું આત્મમ થન છે. ખુદીકોટાની ભાવના તે સાંભળી હશે. તદ્ન આદા માણસે રાત્રે દેરાસરની માનુની અગાશીમાં બેસી