SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મળેલી ગુમાવેલી તક હાત.’–આવા આવા વિચારી તને શાંત રીતે આત્માવલેાકન કરતાં કઇ કઇ વખત આવી જાય છે, આત્મચિંતવન કરવાની કોઈ સુખી ક્ષણે તું આવા ભાવ અનુભવે છે અને પછી ભાવનાની વિશિષ્ટતામાં કાંઇ પણ વ્યવહારુ પગલુ પ્રગતિને માગે ભર્યા વગર તારી ભાવના ભાવનાસૃષ્ટિમાં જ પવસાન પામે છે; અને સારા વિચાર કર્યા, એટલે આત્મસ તાષ લેવા સાથે તું આખરે હતા ત્યાંના ત્યાં જ રહે છે. પણ આવા આત્મસત્તાષમાં કંઇક આત્મવચના છે એવા કદી વિચાર આવ્યે છે ? એમાં આત્મનિર્ખ બતા છે એવા ખ્યાલ આવ્યા છે ? એમાં આત્મદશાની સ્પષ્ટ અવનતિ છે એવા નિર્ણય કરવા સુધી વિચારણા લખાઈ છે ? ન લખાણી હાય તા તેનાં કારણેા ખરાખર વિચારી લે અને પછી જો કે તારી વિચારણાને અનુરૂપ તારી કાર્યરેષા જરા પણુ છે ? અથવા વિશિષ્ટ અવદ્યાત સ્થિતિએ પહોંચવાની તારી વિશુદ્ધ ભાવના છે કે માત્ર મન મનાવવાનું ખાલી ધાંધલ છે ? ૮૭ તું તારી જીવનદશા બરાબર જોઈ જા. તારી આટલી વયમાં તને કેવા કેવા અનુભવા થયા તેને આખા ઇતિહાસ અલેાકી જા. તારી ખાળવયથી અત્યાર સુધીમાં તને પ્રગતિ કરવાના કેટલા પ્રસ`ગા મળ્યા અને તે દરેક તે કેવાં ખાટાં ન્હાનાં નીચે ગાઢા વાળીને ગુમાવ્યા તે ગણી જા. તે વ્યાપારમાં પૈસા ખાયા હશે ત્યારે જરૂર ધનની અસ્થિરતા લાગી હશે, અને હવે (ત્યાર) પછી ધન પર દી વિશ્વાસ કરવા નહિ એવા વિચાર આવ્યા હશે, પણુ પછી એવા વિચારનું પરિણામ શું ? તારા નજીકના સગા
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy