________________
એકાવનમું ].
સ્થાનાંગસૂત્ર
(૨૮૩ કાર્યભૂત અને બીજાના કારણરૂપ વચને અર્પણ કર્યા. જ્ઞાનના કાર્ય ભૂત ઉપદેશનું દાન દેવું તે જ્ઞાનદાન લેનાર ન પણ પામે તે પણ દેના દાતાર કહેવાય. તીર્થ કરે ઉપદેશ દીધો તે ઉપદેશ ગણને પરિણમે. ગણધર જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે પામ્યા. પ્રતિબંધના વચને ફળ્યા એટલે જ્ઞાન દેવાની વાત બેઠી. મોક્ષની વાત કહે તે બેઠી. તેના કારણભૂત ઉપદેશોનું દેવું. કારણભૂત ઉપદેશે કેવા મજબૂત તેને લીધે તેમાં કાયને ઉપચાર કરી શકે. રૂપિયે એવી ચીજ કે તેનાથી ચાહે તે ચીજ મેળવી લે. ભજનનું કારણ રૂપિયા હતા, છતાં તેમાં કાર્યને વ્યપદેશ કર્યો તેને ભોજન તરીકે ગણાવ્યો એટલે રૂપિયા ખાઈશું" એમ બેલાય છે. દેનારામાં ઉપચારથી આપનાર તરીકે આરોપ છે. સાક્ષાત કેાઈ જ્ઞાન વગેરે લઈ શકતું નથી. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે દે તે ઉપદેશદ્વાર ઉપદેશ તે તીર્થકરેએ દેવ હતો તે દઈ દીધે. અત્યારે તીર્થકર ઉપદેશ દેતા નથી, કારણ કે અત્યારે શરીર નથી, તેથી મેટું નથી, તેથી વચન નથી, તેથી ઉપદેશક અત્યારે નથી ને ? પત્થરની ગાયનું દૃષ્ટાંત દેતા હતા, તેને કહે મરેલી ગાયનું દૂધ કેટલું નીકળે ! મરેલા તીર્થકરને ભજીને શું કરીશ ! મેક્ષે ગયા તેવા તીર્થકરને ભજીને શું કરીશ? તીર્થંકર મરેલા છે તેને મનાય છે કેમ? મરેલી ગાયનું દૂધ કેટલું ? સાધુ મરી જાય પછી સોંપી દે ભંગીને, તે લઈ જશે. એનો સત્કાર કેમ કરે છે ? મડદાંમાંથી દૂધ નીકળે છે? મડદને કેમ માને છે ? એક પેઢીમાં કે મનુષ્ય મુનીમ રાખે. શેઠ પરદેશ ગયા. મુનીમે ધંધે કર્યો. બંગલા, વાડી પિતાને નામે કરી દીધા. પેઢી પિતાને નામે કરી દીધી. ભગવાનનું હતું તે ખોદીને તમામ સાફ કરી નાંખ્યું. પિતાનામાં હિંસા થાય તેને વાંધો નહિ. ગર્ભમાં રહેલું વાછરડું કેટલું દૂધ આપશે ? દીક્ષા વખતે વરઘોડો કાઢે છે તે દીક્ષા નથી દીધી ત્યાં સુધી તે ગર્ભમાં રહેલા વાછરડા જેવું છે. પિતાને અંગે હિંસા નથી નડતી. સાધુએ જતા હોય, શિયાળાને દહાડે છે, ટાઢથી કંપે છે, કાઉસગ્ન