SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તેલ પાઈને ગઠિ મણ દીધેલા. તેમના આત્મામાં એવી રીતે રાખીને બેઠેલા કે એ ખસેડવાના નહિ. સમ્યગ્દર્શનાદિ એમના આત્મામાં છે, અભેદ-એકરૂપ સંબંધ જોડીને બેઠેલા છે. પિતાના આલંબને બીજાને જોતરૂપ કરે પૂરું કરવું શી રીતે? પૂરું કરવા મથતાને ત્યાં પૂરું કરવાવાળો જાય તે શી રીતે પૂરું થાય ? ધર્મિષ્ઠોને જે વિચાર આવે તે વિચાર ગણધરને આવ્યું હતું. આત્માના ગુણો અપૂર્ણ છે તે લાવ્યું પૂરા થાય તેમ નથી, કોઈ દે તેમ નથી, લઈ શકુ તેમ નથી, દઈ શકાય તેમ નથી. આકાશનું દાન કેઈક કર્યું, પણ લેનારે લઈ શી રીતે જવું? મારું પુણય તને આપ્યું, પણ થઈ જવું શી રીતે ? લે આપ્યું, એમ કહે તે પણ લેવાવાળાથી લેવાય તેમ નથી. ચારિત્રધર્મ આરોપાય છે. આપવાવાળે એક વખત આપી પણ દે, તે પણ લેવાય એવી ચીજ નથી. લાવવી શી રીતે ? આપનારે અભેદ સંબંધ રાખી બેઠે છે. કદી ‘આપવી’ એમ કહે તે આપી શકાય તેવી નથી. અપૂર્ણ છે તો પૂરું કરવું શી રીતે ? દીધે પુરાય ? શંકાદેવાતી નથી એમ આગળ કહ્યું તો દીધે પૂરાય એ વાત રહી કયાં? લેવાતી દેવાતી હોય તો દીધે પુરાય એમ કહેવાય ? સમાધાન-દઈ શકાય, લઈ શકાય તેવી ચીજ નથી. દી પોતાના અજવાળાને આપી દેતું નથી, પણ બીજાને દીવારૂપ કરી દે છે. પિતાના આલંબને બીજાને તરૂપ કરે છે. બીજે દી થાય તો અજવાળું વધે છે. એક દીવાએ પિતાનું દહને-બીજાને પ્રકાશ દઈને પ્રકાશમાં વધારો કર્યો છે? દેવાનું કાંઈ નહિ પણ દેવાનાં કારણે મેળવી આપે એટલે તમારું વધે, એટલાજ માટે ભાષાને દ્રવ્યકત કહીએ છીએ. ભાષા છે મૃતનું કાર્ય, કારણ, ઉપદેશક જે વચન બેલે તે વચન ઉપદેશકના જ્ઞાનનું કાર્ય છે. તે વચન શ્રોતાના જ્ઞાનનું કારણ છે. શ્રેતાને વચને દ્વારા જ્ઞાન થવાનું વચન દ્રવ્ય છે. તેથી પોતાના
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy