SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૬ ] સ્થાનોમસૂત્ર [ વ્યાખ્યાન ગાયને રોકી રાખીને આમ આમ કરે તો શું નીકળે ? ભગવાનથી બે આંગળ છેટા રહે તો આરાધના ભક્ત ન થાય, પત્થરની બાવનું જીત દેવાવાળાએ રાજીનામું આપેલું છે. ગામમાં રહેતાં થકાં આપવાનું નથી, રહેતાં ચકાં માપવાનું તેમાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું છે. આત્મા માં સમ્યગ્દર્શન ગુરુથી માંડીને વેગિ કેવલી સુધી લઈએ, આરાધના કરનારિને મળે, આરાધમાંથી ધટે નહિં, ઘટવાવાળું છતાં દાન કરે છે. ઘટવાનું કબૂલ કરીને સજજનનું લક્ષણ છે કે દાન દેવું, તો પછી ન ઘટે તે દાન દેતાં કંજુસાઈ કરે તેને કેવા કહેવા ચિત્રવેલ મળી છતાં દાન કરતાં કંજુસાઈ કરે, ખૂટે છત દાન ન દે તે તે કંજુસ, તે વગર ખૂટયાં દાન છે કે તે તેને કે ગઇવે ? લીધું, મેળ, દેતાં ખૂટતું નથી. સમ્યગ્દર્શન વગેરે દીધું ખૂટતું નથી, ચિત્રલમાં તે ભર્યું હોય તેટલું રહે, અખુટ રાખવાની તાકાત છે, વધારવાની તાકાત નથી, જે તે પાત્રમાં બે આંગળ ઓછું હોય ને કાઢે તે બે આમળ ઓછું હોય તેટલું રહે, તે ખુટતું પૂરું કરનાર નથી, વધારનારી વસ્તુ મળી હેય અને પછી દાન ન દે તે શું કહેવું! ખૂટે તેવી ન દે તો કંજુસ, ચિત્રવેલ ખુટેલું પૂરું કરે. વધારવાની તાકાત નહિ, પણ જૈનશાસન મળેલું ખૂટવા ન દ પણ વધારે. સમ્યગ્દર્શન ગયેલું હોય, બીજને સમ્યગ્દર્શન લાવો તે તમારું સમ્યગ્દર્શન ચકવૃદ્ધિ વ્યાજ જેવું વધે, આ “ભાવદાન, સમ્યગ્દર્શનવાળાનું જ્ઞાન ટો આવવા ન દે, એટલે પુરવાનું હેય નહિ. આ વેલ વધારે ચિત્રવેલ વધારે નહિ. આનું દેવતાઈ વેલી એવું નામ લે! એવી વેલી મળ્યા છતાં દેવામાં કંજુસાઈ કરે તે ઉપકારને સમજતો નથી. તેમ ગણધર મહારાજા ત્યાં પ્રતિબંધ, દીક્ષા પામ્યા, આ દેવતાઈ વેલી મળી છે તે દઈશ તેમ વધારો કરશે. દાન ન દઉં તે કમનસીબ ગણાઉં. તેવી રીતે સમ્યગ્દર્શન વગેરે આત્માને મળ્યાં તે અપૂર્વ કે દીધાં વધવાવાળા છે, તેનું દાન ન કરે તે મનુષ્યની દયા કંઇ?
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy