SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ગડતાલીસમું ] સ્થાનાંગસૂત્ર { ૨૫૫ રની ગાયના ભાનવાળાએ કામ કર્યુ. ભાન લાવવું તેમાં સાયી ગાયમાં અને છબીની ૪ પત્થરની ગાયમાં ફરક નથી. પત્થરની ગાય દૂધ ન દે તે શામાં છે? અવળા રસ્તે જવા માટે બત્તી, ભડકા કરીને સમજાવવુ છે. આ મેલ્થા તેમાં આવી પઢી મેક્લ્યા કેમ ? જાØી જોઈ તે મૂર્તિ ઉઠાવવા માટે મેથ્યા, લુચ્ચાઈ કરી, લુચ્ચાઇથી ખસી માગે, એવડી લુચ્ચાઈ, સમ્યક્ત્વ આરાપણ ફરી કરવું જોઈએ. ભાનને માટે સાક્ષાત્ વ્યક્તિ અગર પ્રતિબિંબમાં ફરક નથી, છતાં કેવળ આગ્રહને લીધે આારને માને નહિ, બરાબર આકાર નદ્ધિ એમ રાખજે ! કારા કાગળને લખેલા કાગળમાં કર* ન માનવેા, લખેલી હુંડીમાં આકાર કે બીજું કાંઈ ? નેટ અને કારા કાગળ આ બધામાં ફરક નિષે રાખવા ! બધી આકારની માન્યતા, બીજાની સામું ટ્રૂખીશ તે આકાર દેખાશે, આંખે પાટા બાંધ તે નામ માત્રથી એાળખ ! આકાર દેખવા નથી. આકારની જરૂરી નથી તેને આંખથી દેખીને કામ શું? બંધ પાટા, સંસારમાં આકાર એળખાણુનુ કામ કરે છે તે ધર્મમાં પાટા બાંધવા કેમ ચાલે ? જૈનશાસન ખૂટેલુ ખૂટવા ન દે પણ વધારે. હવે મૂળ વાત પર આવે. પ્રથમ તે! ગાયનું દૃષ્ટાંત દેવાવાળાએ જૈન શાસનનું રાજીનામું આપ્યું. પત્થરની ગાય દૂધ નથી દેતી તેણે જૈન શાસનનુ રાજીનામું આપ્યું. ગાયમાં બનેલું દૂધ લેવાય છે તે પછી ગાય ખાલી થાય છે. દેહી લૌધા પછી આંચ હાથ લગાડા તા શું? કાઈ પણ્ તીથ કરથી, કેવલીથી એક ભવ્યાત્માનું કમાણ થઈ ગયું તે તીય કર કલ્યાણ વગરનાને! ગાય દેહી લોધી, ગાયમાં શું? નવી ગાય દેહે! ત્યારે, હવે તે નવું ય ણુ મેળવે ત્યારે. દૃષ્ટાંત ખે ટુ' છે. એક ગાયને દોહી લે, બીજો દોહવાવાળા લૂખા જાય, એક ભવીનુ કલ્યાણ થઈ ગયું તેા બીજાનું કલ્યાણુ નહિ થવાનું. ‘તારા ભગવાનમાં કલ્યાણ નથી' કહેવાવાળા જૈન ધર્મ તું પહેલાં રા નામુ આપે !' આ દષ્ટાંત શી રીતે પોતાનામાંથી કાઢીને આપવાનુ નથી,
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy