SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું ] સ્થાનાગસુત્ર [ ૨૭ ગણધર મહારાજની જનશાળા તે બાર અંગની રચના ભાવસ્થાન, ઉચ્ચસ્થાન, ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થવાની સાથે બીજાને દેવાનું મન થાય તેનું નામ વિચિગ. તેના ખ્યાલથી સુધર્માસ્વામી પ્રતિબધ, દીક્ષા પામ્યા પછી દાન દેવા માટે દાનશાળા બેલી દે છે, બાર અંગની રચના એટલે ગણધર મહારાજની થયેલી જ્ઞાન, દર્શન, ચારિત્રની દાનશાળા, ભવ્ય દાન લેવાને લાયક થાય, ભ૦૧ ન હોય તે દાન ન લે તેમાં શાળા સ્થાપનારને વાંક નથી, જે અભવ્ય જીવો હોય કે તેને લેવાનું મન ન થાય તેમાં ગણધરના વાંક અંશે પણ નથી. દાનશાળા પ્રવર્તાવી, સે મને સોનાનો ગઠ્ઠો રાખે. જેનાથી લઈ જવાય તેને ટ. કોઈએ કાપવું નહિ, ચઢાવવું નહિ. થઈ જાય તેને 2, પિતાથી ઉપડે તે ઊપાડી જાઓ. દાનશાળા પ્રવર્તાવી ખરી પણ કોઈ લઈ શકે તેવું નથી, તેવો આ દાનશાળા નથી, એવી દાનશાળા પ્રવર્તાવવી જોઈએ કે માગવા આવનારાઓને લાયકની ચીજ મળે, એવી હોય ત્યારે દાનશાળા પ્રવર્તાવી કામની. પૂર્વેની દનશાળા હતી તેમાં સેંકડો મણના સોનાના ગઠ્ઠા હતા. આથી અગિયાર અંગ નામે જુદી દાનશાળા સ્થાપી. જેટએ તે લે, પણું કોઈ પ્રકારે લે ચૌદ પૂર્વે કર્યા છતાં અંગોની રચના કરી. તેમાં પ્રથમ આચાગ, પછી સૂયગડાંગ, પછી કણાગની રચના કરો. તેમાં ડાબુજીના પાંચમા ઠાણમાં પાંચ મહાવ્રતનું વર્ણન કર્યું. હિંસકપણું તેમજ હિંસા કરનારું સાધન પણ ન પાલવે તે પાંચ મહાવ્રતોમાં સર્વથા પ્રાણાતિપાતવિરમણ પહેલે સ્થાને રાખવામાં આવ્યું, શાસ્ત્રની પરીક્ષાનો કે દેવગુરુધમની પરીક્ષાને આધાર હિંસાના પરિહાર ઉપર, હથિયાર ન જોઈએ, હથિયાર હોય તો કુદેવ ગયુવા. શાકા–શું લેઢાના કે લાકડાના કટકાને ડર લાગ્યો! એ ઉપરથી એ હિસક હતા? હિંસકપગથી કુદેવ ગણીને ફેંકી દીવા કુદેવપણું કાને અંગે? સમાધાન–હથિયાર રાખવાને અંગે વિપણું ગણાયું તેમ જ કઈ? હિંસા મુખ્ય સ્થાને છા લાયક ગણીએ છીએ. હિંસકપણું નુકશાન કરનાર માન્યું તેથી ઈતર ૧૭
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy