SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] સ્થાનોંગસૂત્ર [ વ્યાખ્યાન કારની ધારા. જોતા જાય. ક્રમ અન્યે નહિ ? આવાની ઉપર ઉપકારમાં ફરક પડતા નથી. આત્માની કઇ સ્થિતિ ! ીજી વખત, ત્રીજી વખત જવાળા વરસાવી. તેની ઉપર પણ ઉદ્દારની બુદ્ધિ કઈ સ્થિતિ એ ! વીતરાગ સામાં તે રહે પણ આ વખત કે જયાં રાગની સત્તામાંથી નીકળી ગયા નથી, જ્યાં ત્રણ ત્રણ વખત ઝેરી ગેસ ફેકે છે. મારી જવાળા આની ઉપર અસર કરતી નથી એવા નિશ્ચય કર્યાં. જે જ્વાળાએ ઝાડાના ઝાડા, .વનના વન બાળી નાંખ્યાં. તેની જવાળા ભગવાન ઉપર ત્રણ વખત વરસાવી, આથી એ હૃદ્ય કમળ ઉપર ભાર પડે છે. તે કમળ કેમ ઉધડતું નથી ! જેમ સુદર્શન શેઠને સાત વખત શૂળોએ ચઢાવ્યા છતાં તૂટી ગઈ, તરવાર છેવટે તૂટી ગઇ. તેમ ડ ંખીને પણ મારી નાંખું એમ ચંડકાશિયાને થયું. એવાને મા'માં લાવવાની દૃષ્ટિ, કઈ છાતી કામ કરતી હશે | પહેાંચે એટલા નાંખી દીધા, ત્રણ વખત આગ વરસાવી છેવટે ડંખ માર્યા. હથિયાર છૂટયાં, હવે કાં નથી એમ થયું, ત્યારે ચડકેાશિયા વીલે પડયા. ભરત પાંચે યુદ્ધમાં હારી ગયા તે વતે પોતાની શકિતને મંગે કેટલું વીલખાપણું માન્યુ હશે ! પહેલા ન'બરના વિદ્યાથી હાય, દાખલે! ન આવડે તે વખતે જે કાળજી કપાય તે બીજાને સૂઝે નહિ, બીજો સમજી શકે નહિ. 'ડકેાિ અપ્રતિહત શકિતવાળા, જં ગલમાં જાનવરને ન રહેવા દે, મનુષ્યને ન ભાવત્રા દે. જગલ ચક્રવતી થયેલા, તેણે પેાતાના બધાં હથિયારો ફેંકી દીધા. ખજી હથિયાર ન રહ્યું. તે વખતે શી દશા થઈ હશે! પાપકારરૂપી હાથીની ષ્ટિમાં કે ચાલમાં ફરક પડતા નથી, એ દુષ્ટ, પાપી એમ કહેવાનુ` નહિ. ગજ, મજ, ચકાશિયા! હું ચઢ્ઢાશિયા! તું સમજ, સામાન્ય નખ લાગ્યા હોય ત્યાં એ વાત કહી જી! અગ્નિની જવાળામાં એ પાઠ આપયુને કર્યાંથી આવવાના ! ત્રણ વખત ચાશિયાએ અગ્નિની ભઠ્ઠી સળગાવી. જ્યાં વૃષ્ટિ વરસી રહી છે. ડંખ મારીને મારી નાંખવા સુધી પહેચાય છે, ત્યાં ખૂØ ભૂઝ ચડકેશિયા મા
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy