SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ્તાલીમ્ સ્થાનાંગસૂત્ર [ ૨૩૧ દ્રષ્ટિને વિચાર કરે! એ વાક્યને પાઠ ભણે ! આવા ઉપસર્ગ કરવાવાળા તરફ આપણું વચન બીજું ન નીકળે. એ પાઠ ભણે તે કલ્યાણ છે. દરેકને માટે ઉદ્ધારનું ઝાડ વાવી દેવું ભાવનાને પચમો ભેદ વિનિયોગ જે આ માર્ગ પામ્યો છું તે ઉત્તમ છે કે નહિ ? ચાહે તે તારી તરફ ઉપકાર કરતા હોય, અપકાર કરતા હેય, લેવા માગતા હોય ન લેવા માગતા હોય તે પણ તું તો તેના તરફ તે દાન કર ! દરેકને માટે ઉદ્ધારનું ઝાડ વાવી દેવું તે મારી સ્થિતિ છે. ભગવાનની સામે વેર ધારણ કરનાર દેવશર્મા. તેવાને પ્રતિબદ્ધ. કેમ પમાડે એ દ્રષ્ટિએ ગણધરનું જવું. સમતાની સરિતાઓ એ આત્મામાં કેવી વહી રહી હશે કે મારું સાંભળવા માગે છે કે નહિ તેને વિચાર કરે નહિ ! ક્ષેત્ર કે ક્ષેત્રાંતના છે, ભકિતવાળા છે કે ન હો, મારે તે ઉદ્ધાર કરે એવી સ્થિતિમાં જે આવે તે જ બાર અંગની રચના પ્રતિબંધની સાથે કરે. વ્યાખ્યાન ૪૬ મેક્ષમાર્ગમાં પડતાને ધૂળીઆ નિરાળ હેય નહિ ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, પ્રતિબંધ પામ્યા અને દીક્ષા પામ્યા કે તરત વિનિયોગ નામને ભાવને પચમ ભેદ જણાવ્યો જેને જે જે પદાર્થોની ઉત્તમતા લાગી હેય, જે ઉત્તમતાની અસરવાળો થયે હય, જેને ઉપકારદષ્ટિ થઈ હોય તે પિતાને મળેલા પદાર્થો બીજાને મેળવી આપ્યા વિના રહે નહિ, ગણધરે પ્રતિબંધ પામતાની સાથે, દીક્ષા પામતાની સાથે, ચૌદ પૂર્વે, બાર અંગ રચ્યાં. તેમાં મોક્ષમાર્ગે જવાવાળાએ કેવી રીતે પ્રવતવું જોઈએ તે જણાવ્યું. નિશાળમાં બાળવર્ગમાં એકાવન બેલનાનું પણ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy