SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ્તાળીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૨૨૯ હોય તે પાપીમાં પાપીને સુધારવાનું થાય. મહાવીરમાં એ સ્થિતિ છે. આ અધમ જીવ છે તેને ઉદ્ધાર કરે છે. લેકે રોકે છે. તે વખતે જાય છે. જોકે એ કહેવાનું બાકી રાખ્યું હશે હાથી પાછળ કૂતરાં ઘણાં ભસે.” જે શરી આગળ પાંચ કતરી હોય તે શેરીમાં જે ગતિ હોય તે જ ગતિ પાંચ કૂતરાં ન હોય ત્યાં એની ગતિ એનીએ, કૂતરાં ભસે ત્યાં કૂતરા તરફ દૃષ્ટિ ન હોય, ઉતાવળે ન હોય. કૂતરાં ન હોય ત્યાં ધીમે પણ ન ચાલે. મહાપુરુષોની ધારણા એનીએ. ઉપસર્ગ કે નિરુપસર્ગમાં તારવાની બુદ્ધિ. ભગવાન મહાવીર અને ચંદકેશિયા હાથી નથી બનવું. ગધેડાને હાથીનું ચામડું ઓઢવું છે. તે તે ભૂંકવાનું કામ કરે, પણ હાથીનું ચામડું ઓઢયે નાટકમાં ન શોભે. મહાવીર આવા અધમાધમ જીવના ઉદ્ધાર માટે સેંકડો મનુષ્ય આબાળગોપાળ રેકે છે, શબ્દોને વરસાદ વરસાવે છે છતાં જાય છે. હરવાની બુદ્ધિમાં “બધા ને કહે છે' તે નહિ. આ તે આડા લાકડાં. એમનું કહેલું ન માને તે વખતે તે લેકે શું બેલે ! તેઓ બોલે તેની દરકાર નહિ. અધમતા કરી છે પેલાએ, એની સજા પોતે ભોગવતા ન હોય ! પેલો કહે લાવે તમારો સત્કાર કરું? આમથી? આવા ઉપર દયા આવવી. આબાળગપાળના વયને સાંખ્યાં. ઉદ્ધાર કરવા આવ્યા, ત્યાં અંગારા વરસાવ્યા. અહીં આપણે તે કહીએ કે અકબરના કાણા. તારે માટે આટલું કર્યું, તને દરકાર નથી. પેલો તે ઝેરી ગેસ છોડી રહ્યો છે. દષ્ટિવિષની જ્વાળા છતાં જેના અંતશ્કરણને પલટ થતો નથી. અગ્નિએ સ્વરૂપ ન બદલાય તે જ સેનું. મોતી હીરાની રાખ થઈ જાય. પણ જેને આગની આંચ ન લાગે ચાહે જેટલી ભદો બને, પોતાનું સ્વરૂપ ન છોડે તે સુવર્ણ. કરણ નજર વસી તે વસી. અનાડી લોકેના વચને વચમાં આવ્યા. જેની ઉપર ઉપકાર કરે છે તેણે ઝેરી ગેસ છે, છતાં ઉપકારની નજર ખસતી નથી. એક બાજુ ઉપકારની ધારા, બીજી બાજુ અપ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy