SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાગસુત્ર [ વ્યાખ્યાન અને સંયમ અંગીકાર કર્યો. તે સંયમમાં ગુણઠાણું આવવાને અંગે પાંચમો વિનિયોગ ભેદ જણાવી ગયા. પિતાને જેવું ઉત્તમ સ્થાન પ્રાપ્ત થયું તે બીજાને પ્રાપ્ત થાય તેનું નામ વિનિયોગ. તે મુદ્દાઓ પિતે શાસનને ચલાવવા માટે, મેક્ષમાગને પ્રવર્તાવવા માટે દ્વાદગીની રચના કરી. તેમાં આચારાંગ, સૂયગડાંગની વ્યવસ્થા કરી. આચાર અને વિચારની વ્યવસ્થા કર્યા છતાં પદાર્થનું પ્રમાણ લક્ષમાં આવે નહિ ત્યાં સુધી આચારાંગ, સૂયગડાંગ ની કરેલી રચના શેઠની શિખામણ ઝાંપા સુધીની તેના જેવું થાય. તેથી ગ. જીની રચના કરી. પાંચમા ઠાણામાં મહાત્રતાની પ્રરૂપણ કરી જૈન ધર્મની ઉત્કૃષ્ટતા પાંચ મહાવ્રતાને અંગે જૈન ધર્મની ઈતર ધર્મો કરતાં ઉત્કૃષ્ટતા હોય તે તે પાંચ મહાવ્રતને અંગે છે. માન્યતા તરીકે અને બોલવા તરીકે તો દરેક કબૂલ કરે. દયા પાળવી, સત્ય બોલવું વગેરે વાતો કયા મતવાળા બોલતા નથી ? કેટલાક નિયમ, કેટલાકે વ્રત, કેટલ કે શિક્ષા વગેરે શબ્દથી લીધેલાં છે. “gar gવત્રાળ” આ પાંચ વસ્તુ સર્વ ધર્મવાળાઓએ પવિત્ર માનેલી છે. બસ માત્ર જવ, તો સ્ત્રાવર? પાંચ કઈ? જે અત્યારે કહેવામાં આવે છે તે અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવર્જન અને પરિગ્રહવર્જન. વાસ્તવિક હકીકતને બીજા લેકે સમજી શકતા નથી. અહિંસા માની છતાં જીવના ભેદ માન્યા નહિ. હાલે ચાલે તેનું જ નામ જીવ મા . તેવા જીવની હિંસા વજવી તેનું નામ અહિંસા. તે હાલે ચાલે નહિ તેવા છેની તો વાત જ દૂર ગઈ. હાલે ચાલે તે જ જીવ એમ આપણાં બચ્ચાં પણ બોલી દે છે, તેથી તો ત્રસ માત્ર છવ તરીકે થાય. આથી સ્થાવરને તે જીવની કટિમાં આવવાનું ન રહ્યું. “જકારને પ્રતાપ અમારે તે હાલે ચાલે તે જીવ જ. આ અને તે બેમાં સરક
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy