________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વખત આઘામુહપત્તિ લીધાં એ વચને કહેલાં કાળજાવાળાનાં છે, ધર્મને ધક્કો મારનારાનાં છે, નહિ તે માને કહી જુઓને કે તું અનંતી વખત બેરી થઈ છે! અનંતી વખત જીવે ચારિત્ર પાળ્યું, દેશવિરતિ પાળી, ચરવળા, કટાસણાં લીધાં. જેડે બીજા ત્રાજવામાં મૂકો કે રિદ્ધિ સિદ્ધિ, બેરીછોકરા કેટલી વખત લીધાં ? અનંતી વખત. બે ત્રાજવામાં બે આવ્યાં. “એ તો કૂતરાની પૂંછડી જોયમાં ઘાલે તો વાંકીને વાંકી”
એના જેવું થાય અનંતી વખત ઓધા, મુહપત્તિ વગેરે આવ્યા, તેનું ફળ શાસ્ત્રકારે શું કહ્યું છે? નવમા ગ્રેવેયક સુધી ગયે. ચરવળા, કટાસણુંવાળો બારમા દેવલોક સુધી ગયો. અનંતી વખત બૈરીછોકરાં મળ્યાં તેમાં ખાસડા ખાવાનું, રખડવાનું. કૂતરાની પૂંછડી ભેંયમાં ઘાલે ને કાઢે ત્યારે હોય તેવી ને તેવી રહે. બસંતી વખતે ખાસડાં ખાધાં છતાં સાન ઠેકાણે નથી આવતી! અનંતી વખત ચરવળા, મુહપત્તિ લીધાં તેમાં ફળ મળ્યું છતાં તેને ફેરવતા નથી તે પછી કૂતરાની પૂંછડી જેવો તારા સિવાય બીજું કશું? અનંતી વખત નવ વેયક મળ્યા છતાં આત્માનું શું વળ્યું ? આત્માનું વળાવવાવાળોકોને વળગે? બૈરી છોકરાંને કે ચારિત્રને ? આત્મામાં વળ્યું છે, સ્વલિંગ-સિદ્ધ છે. દ્રવ્ય ચારિત્રથી મેલે ગયા. આમાં તે આત્માનું વળવાનું છે. બેરી છોકરાંમાં રાજ્યોમાઓ અને વળી ગયું એવું કોઈએ દેખ્યું છે ? ' .
અધ્યાત્મવાદી કેને કહેવાય? અધ્યાત્મવાદી, અભેદવાદી, નિશ્ચયવાદીને આત્મા એ કદાચ થયેલો હોય કે કહે તેવું આચરે તે શાસ્ત્રને અધ્યાત્મવાદી. વ્યવહારવાળે બોલી શકે છે કે મારું શરીર નથી ચાલતું, ગળું સૂકાય છે. એને શરીરને અંગે જેવું પડે છે. નિશ્ચયવાળાને શરીરમાં