SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૧૭ મમતા કેમ થાય છે ? ધર્મક્રિયા તારું બગાડે છે? માથે અંગારા મૂકે તેા મારે શું! તે અધ્યાત્મવાદી. અગણેાસિત્તેર કોડાકોડ તાડવાં એ તા મહાદું ભ અભષ્યને જે દ્રવ્ય થકી કરણી, અનુષ્ઠાન મળે છે તે અગણાસિત્તેર કાડાકાંડ સાગરોપમ ખપાવ્યા વિના મળતી નથી. એ ચીજને અંગે એ! એટલે શું ? હજુ સુધી શ્રદ્ધા થઇ નથી. અગણુાસિત્તેર કાડાકાડ તૂટે ત્યારે થાય તેથી મહાદુભ છે. દ્રવ્ય થકી ક્રિયા મેળવે કયારે? અગણાસિત્તેર કોડાકોડ ખપાવે ત્યારે. ઝવેરીના હાથમાં હીરા આવ્યે હોય તે કાચના કારખાનામાં ઘણા કટકા પડયા છે એવુ ઉદાહરણ આપી શકે. આધા, મુહપત્તિ વગેરે પણ ક્ષાયેાથમિક ભાવ થયા વિના દ્રવ્યથી આવવાનાં નથી. જ્યારે તમારે તે ઔયિક ભાવમાં ડૂબવું છે અને બૈરીછેકરાં જોઇએ છે. સજમ વિના નિર્વાણુ અશકય હવે મૂળવાત પર આવેા. તત્ત્વ એ હતું કે આચાર દ્રષ્ય થકા પણુ મહાભાગ્ય દશા હોય તો જ મળે છે. (ભાવ થકી હોય તો જરૂરી.) આજકાલ શુદ્ઘનય, નિશ્ચયનય, અધ્યાત્મવાદ એટલે ખાવું પીવુ મેાજ કરવી. શાસ્રકારની અપેક્ષાએ એમાં સજમ હતા. સજમ એ જ નિર્વાણ. શુદ્ઘનયવાળા ચારિત્ર વિનાના જ્ઞાન, નને ન માને. એ તે કેવળ ચારિત્રને જ માને છે. અવિરતિ, આરબપરિગ્રહમાં રકતને સાધુ ન કહે. આથી સૌથી પ્રથમ આચારાંગની જરૂ૨ સયમને અ ંગે મેક્ષ માને છે, આથી આચારાંગ પહેલું સ્થાપવુ પડયુ. આચારાંગ સાધુઓને વ્યવસ્થિત બનાવે. નવમું બ્રહ્મચર્ય અધ્યયન ભણાવ્યા વિના ખીજું ભણાવે તે પ્રાયશ્ચિત્ત. પછી સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા. પછી ક્રમે ઠાણાંગમાં પાંચ મહાત્રતા.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy