SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસમું સ્થાનાંગસૂત્ર ૩૦૭ છે. વિરતિ કરી નથી તીંર્થકર મહારાજ સરખે ગર્ભથી ત્રણ જ્ઞાન ધરાવનારા યે ઘરથી નીકળ્યા. તીર્થકરથી ઘર નથી નીકળ્યું પતે ઘરથી નીકળ્યા છે. અવિરતિ સાથે અનાદિની વિચારીએ. આત્મા માંથી અવિરતિ ન કાઢી શકાય. તમે અવિરતિમાંથી નીકળી જા એ. અનાદિ, ધ્રુવ એવી અવિરતિ છે. હિંસા અનાદિ કાળની છે. માત્ર તમે નીકળી જાવ એ તે રહેવાની. પ્રાણાતિપાતવિરમણ. હિંસા એ અનાદિની જગતની વ્યાપક અને અવિરતિની ચીજ છે. એને ખસેડવા માગે તે બને તેમ નથી. તારે ખસવું હોય તો તું ખસ. કૂવા, તળાવ ગળાય નહિ. જેટલું જોઈએ તેટલું લઈ હાથે ગાળી લે; જેતાને ગાળીશ તે ફાવીશ. જગતનાને ગાળવા જઈશ તે ન ફાવે. તારા પિતાના આત્માને બચાવ હોય તે ખસી જા. જીવ-હિંસાની અવિરતિ અનાદિની સ્થિર છે, હિંસાના કાર્યથી વિરમવાનું તત્તવ નથી. હિંસાનું કાર્ય તે છેડી શકાય તેવું છે, પણ હિંસાની અવિરતિ અનાદ કાળની છે. તેની અવિરતિની પરિણતિથી તારે પાછા હઠવાનું છે. હિંસા અંગે એક જ વિક૯૫ પ્રાણાતિપાતની અવિરતિથી થતે કર્મબંધ શા -નિત્ય બંધન થઈ શકે એવે છે. તેને કલ્યાણની બુદ્ધિ થાય તે તું ખસી જા. તુ અવિરતિ-હિંસાને ભય સમજ. એને છેડ, એ તને ન છોડે. દુનિયા વિષયને છેડે. મનુષ્ય રિદ્ધિને છેડે છે અને રિદ્ધિએ મનુષ્યને છે -એ બે વાત છે; પણ હિંસા તને ન છેડે એ ચોક્કસ છે. બે રસ્તે વિગ નથી. બે વિકલ્પ છે જ નહિ, એક જ છે. મને અંગે બે વિકપ કહે છે. (૧) જીવ શરીને છોડે છે; (૨) શરીર જી ને છેડે છે. હિંસે કોઈ દિવસ જીને છેડવાની નથી; વે હિંસા છેડી છે. જેને વિષયવિષયી,
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy