SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાં સૂત્ર [ વ્યાખ્યાન એવી સ્થિતિ છે; જૈન શાસનમાં કરનાર ને ન કરનાર બને ભગવે. ખૂનને ગુન્હ હોય છે. એક હથિયાર લઈને ખૂન કરનારા તેને ગુ અને બીજી ત્રીજી વસ્તુ લઈને ખૂન કરનાર તેને પણ ગુન્હ જ માનીએ છીએ. કરે તે ભગવે ને ન કરે તે પણ ભેગવે એ જૈન શાસનનો નિયમ છે. અર્થાત્ જે પચ્ચકખાણ ન કરે તે બધાએ ભેગવે એ જૈન શાસનને નિયમ. પચ્ચકખાણ કરે તે જ કર્મથી બચે. પચ્ચકખાણ નહિ કરવાવાળા પાપ કરે કે ન કરે તો યે પાપને બાંધે એકલું જૈન શાસન જ એવું છે કે જે અવિરતિને કર્મ માને છે; બીજા બધાં અપકૃત્યથી કમ માને છે. જેટલી વિતિ નહિ તેટલું કર્મ, કરો કે ન કરો. ખૂન કરે તે તે ખૂનને અંગે ગુન્હેગાર હેય પણ આ તે ખૂનને જાણતા નથી તેવાને તમે ખૂની ઠરાવી દે છે ? અહીંથી પાંચ ગાઉ ઉપર રહેલા ત્રસ જીવે, કે વનસ્પતિને અમે જાણતા નથી તેની હિંસા અમને લાગે? હા, વિરતિ નથી કરી તેથી. વ્રત પશ્ચકખાણ ન કરે એટલે કર્મ બંધ. આથી બીજે નંબરે અવિરતિને કર્મબ ધનું કારણું રાખ્યું. મિથ્યાત્વ સિવાય અવિરતિથી કમબંધનું બીજું કોઈ પહેલું કારણ નથી. કંપની (Company)ના મેંબરે(members થયા. મેંબરે ઘેર જઈ બેઠા. હાજર થએલાએ ગુહે રાજદ્રોડ કર્યો. તેમના કરવાથી ગુન્હેગાર આખી ટેળીને ગણવાના. પેલા બિચારા તો ઘરે બેઠેલા. મિલમાં નફે કે નુકશાન થાય તે શેર હેરેને ઘેર બેઠા ખમવાને. જે કંપનીમાં મેંબરપણે નામ નેધાયું હોય તેમાં ન કે નુકશાન થયા તે ભેગવવું પડે. નુકશાન કેમ થયું તેની ખબર નથી. આખા ચૌદ લેકમાં એવું એકે સ્થાન નથી કે જેમાં આપણે ન જમ્યા હે ઈએ. બધાને પિતાના માન્યા
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy