________________
૨૮૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન શ્રુતકેવળી કાલકાચાય છે. ઈદ્ર આવ્યા અને નિગોદનું સ્વરૂપ પૂછ્યું ત્યારે કાલકાચાર્ય પાસેથી ઈંદ્ર જેવી રીતે સીમધર
સ્વામી પાસે સાંભળ્યું હતું તેવું આબેહબ સ્વરૂપ સાંભળ્યું (રાજાવાળા છો. ૧ થી ૬૪). સર્વે કેવલીનાં વચનને ચંદ પૂર્વમાં સમાવેશ
શ્રુતકેવલી નહિ તેની પ્રરૂપણા કેવલી સરખી જ્યારે હેય તે શ્રુતકેવલીની પ્રરૂપણા કેવલી સરખી હોય તેમાં નવાઈ શી? જે પૂર્વમાં એટલું બધું જ્ઞાન ન ગૂ થેલું હોય તે તે પૂર્વેને ભણનારે કેવલીની તુલ્ય પ્રરૂપણામાં આવી શકત નહિ. કહેવા લાયક એક પણ વિષયનું કેવલી મહારાજ નિરૂપણ કરે તે શ્રુતકેવલીના ધયાન બહાર હોવું જોઈએ નહિ. ચૌદ પૂર્વમાં કેવલીના બધાં વચને બાંધી લીધાં છે. એ સિવાય કાંઈ પણ કઈ પણ કાળના કોઈની આગળ કઈ કેવલી બેલતા નથી. આચારાંગાદિ રચવાને હેત
જે વસ્તુસ્થિતિ આમ છે તે પછી આચારાંગ, સૂયગડાંગ રચવાની જરૂર શી? બધા સરખી બુદ્ધિના દેતા નથી મંદ બુદ્ધિવાળાને આગળ ચઢાવવા એમ કરવું પડે. નામાની અંદર બધા આંકડા આવે છે; બધા પાડા આવે છે. પહેલાં એકડા શીખવે છે કે નામું? તેમ પહેલવહેલે દીક્ષિત થાય તે એકદમ પૂર્વને ધારણ કેમ કરે? દશ શેર ઘી પચાવનાર દુર્બલિકાપુષ્પમિત્રનું ઉદાહરણ
દુર્બલિકાપુષમિત્ર આર્યરક્ષિતજીના શિષ્ય છે. (આવક ફૂ૦ માં છે 9 ક ૦૧-૦ ). દુર્બલિકા પુષ્પ મિત્રનો સગા બૌદ્ધ ધર્મના છે. તેમણે દુર્બલિકાપુષ્પમિત્રમાં હાડકાં નીકળેલાં દીઠાં. એટલે આયરક્ષિતસૂરિજીને કહ્યું: