SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું] સ્થાનાંગસૂત્ર ૨૮૫ મહારાજ, તમારામાં ખાવાપીવાનું ઠેકાણું લાગતું નથી. હાડકાં નીકળી ગયાં. આર્ય રક્ષિત કહેઃ જણની વખત જમનાં દ્વાર દેખવાં પડે તેની ખબર જનનીને ન હોય. રાજનું દશ શેર ઘી ખાય છે પણ દુર્બલ. મડારાજ, તમને એક જણ મ ટે દશ શેર ઘી રોજ આપનાર કેશુ? એની લબ્ધિ એવી વિચિત્ર છે કે ૩ કાંતિને ભેગું કરનારી બ્રાહ્મણી પણ આપે છે. સુવાવડમાં કામ લાગે તે માટે એણે સંઘરીને ભરેલું. આમાંથી એ કઈ દડાડો છોકરાને આપે ખરી? પણ આવી સ્થિતિવાળા લબ્ધિશાળીને અંગે દેવા તૈયાર થઇ જાય તે દ્વિવાળાનું તો પૂછવું શું? આવાને દશ શેર ભેગું કરવું તેમાં વિશાત શી ? તાલા મેળવીએ. તમારા ઘરની પાસે ઉપાશ્રય છે ત્યાં રાખો. દૂબ લિકા પુષ્પમિત્રને ત્યાં મોકલ્યો. પેલાઓએ દશ શેર ઘી દેવા માંડયું. ઊલટા દુબળા. “અડીં તે પૂછીને ચલાવના, અડી ભૂળે તો પત્તે ખાશે નહિં એ ચિંતાને લીધે ઊલટો દુબળે થતું જાય. સગાંઓ કહેઃ એનું શરીર જ એવું છે. પેલાને ગુરુએ કહ્યું: ચિતવન બંધ કર પ દર વીસ દિવસ ગયા ત્યાં તે એ અલમસ્ત. પિલાઓને કબૂલ કરવું પડ્યું કે ચિંતવન જબરજસ્ત છે. પૂર્વનાં ચિંતવને આટલાં બધાં જબરજસ્ત હેય છે. તેને લીધે દશ શેર ઘી પચી જાય. શ્રુતકેવલીને લાયકનું પૂર્વગત #1 તેમાં પહેલવહેલો દીક્ષિી પ્રવેશ કરી શકે નહિ. જે દષ્ટિવાદને લાયક નહિ તેવાને માટે અનિવાર અંગની રચના કરવી પડી. જ્ઞાન સાથે આચારની પણ આવશ્યકતા રથાપન કરવામાં આવ્યું આચારાંગ પહેલું, તેથી પ્રથમ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy