________________
એકવીસમું
સ્થાનાંગસૂત્ર
૨૮૩
નાના રૂપમાં એ મેલવામાં આવે. રચાય મેટો પહેલે; સારરૂપ ઇતિહાસ પછી જ કઢાય. પહેલે અભ્યાસ નાનાના કરવાને હાય-સારરૂપ ટાંચણના અભ્યાસ કરવાના હાય. ચૌદ પૂર્વમાંથી સારરૂપ અભ્યાસને લાયકનું બધુ અગિયાર અંગની અંદર મેલવામાં આવ્યું.
શ્રુતકેવલી અને કેવલજ્ઞાનીની પ્રરૂપણામાં સમાનતા
શંકા કરી: કોઇ પણ વસ્તુ જગતભરમાં એવી નથી કે ચૌદ પૂર્વમાં રચાઇ ન હોય. બારમામાં બધુ આવી જાય છે તે અગિયાર અગની રચના શું કામ કરી? સમાધાન—મારમા અગને ભણેલા તે ધૃતકેત્રલી. એક માજી શ્રુતકેવલી પ્રરૂપણા કરે ને બીજી બાજુ કેવલી ભગવાન જે પ્રરૂપણા કરે તેમાં ફ્રકન હું ય.
કાલકાચાર્ય મહારાજ ઉપર ઇંદ્ર કેમ ખુશ થયા હતા? જે સીમ ધરસ્વામીની પાસે દેશના સાંભળે, સેવામાં જાય, તેવા મનુષ્યને કાલકાચાય ઉપર શાથી રાગ થયા?
ચૌદ પૂ. કેવળજ્ઞાનના અનતમા ભાગે. નદીમાં વાત ચાલી છે. સર્વ જીવેને અક્ષરના અનંતમા ભાગ ઊઘાડા . છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. ચૌદ રાજલેાકમાં જીવેની અંદર હલકામાં હલકો નિગેદીએ. શ્રુતકેવલી-ચૌ પૂર્વી; એને પણ અક્ષરનેા અનતમે ભાગ. શ્રુતકેવલી હોય તે પણ કેવલીના ભાગે અનતમા હિસ્સે. મહાવિદેહમાં સીમધરસ્વામી પાસે નિગેાઢનુ સ્વરૂપ ઇંદ્રે સાંભળ્યુ ત્યારે પૂછ્યું': હે ભગવન્ ! ભરતક્ષેત્રમાં નિગેાદનું સ્વરૂપ કહેનાર કાઇ છે? ભગવાને કહ્યું: ૧ તા.વક પ્રશ્નોત્તર પૃ૦ ૫૭ જુએ.