SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન દ્રવ્ય-પ્રાણુ અને-ભાવ-પ્રાણુ એમ કહી શકે છે. તમ લાગી હાય, મરણ થાય. મરણુ થવામાં ભાવ-પ્રાણનો ભેગ થાય તેમ કહેતા નથી. જીવનુ` મરણ થાય તે દ્રવ્ય-પ્રાણના ભાગ છે. સયમ એ ભાવ-પ્રાણ છે. ભાવ-પ્રાણ એ સાધ્ય છે. ભાવ-પ્રાણનુ ટકવું, વધવું એ સાધ્યું. જ્યારે જીવ શબ્દ નહિ રાખતાં ‘પ્રાણ’ શબ્દ રાખીએ તે પ્રાયશ્ચિત્ત આવવાનું પ્રાણના ડિસામે. પ્રાણ શબ્દથી દ્રવ્ય-પ્રાણ અને ભાવ–પ્રાણ અને લેવાના છે. દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણ એ બંનેથી વિરમવાનુ છે. ૨૮૨ ‘પ્રાણ’ શબ્દ લેવેશ કબૂલ પણ ‘અતિપાત' શબ્દ કેમ રાખ્યા ? વધ’કેમ ન રાખ્યો ? વ્યાખ્યાન ૨૧ આચારમંગની રચનાના અને સ્થાપનાના ક્રમમાં ભેદ ગણધર મહારાજા શ્રીમાન્ સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમા વહેવડાવવા માટે ‘ગણધર' પદવી પામતી વખતે દ્વાદશાંગીની રચના કરતા થકા, પહેલવહેલી રચના શાની કરે છે? બારે અંગમાં પહેલું આચારાંગ છે પણ રચના પહેલી આચારાંગની નથી તે। પછી પહેલવહેલી શાની છે ? ચૌદ પૂર્વાની. એટલા માટે તે તેનું નામ પૂર્વ છે. પહેલા રચાય એટલે ‘પૂર્વ' કહેવાય તે પહેલાં સ્થાપન કરવામાં કેમ ન આવ્યાં ? સ્થાપનાની અપેક્ષાએ આચારાંગ પહેલુ છે. નિબંધ કે ચરિત્ર વિસ્તારથી તૈયાર થાય પછી શિક્ષણપેાથીમાં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy