SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું] સ્થાનાંગસૂત્ર ૧૬૭ બ્રહ્મચર્યનું ચોથા નંબરનું સ્થાન યથાર્થ જ છે અબ્રહ્મને અંગે શૈદ્રધ્યાન વિચારો માત્રથી ગણાતું નથી. ટાળવાને ઉપદેશ આપીએ છીએ, ટાળતાં વાર લાગે. પહેલાં દ્રવ્ય-બ્રહ્મચર્યથી શરૂ કરી દે. દ્રવ્ય બ્રહ્મચર્યને પ્રભાવ એટલે બધે માન્ય કે વિચારે ન જવા છતાં દેવલેક દ્રવ્યથકી બ્રહ્મચર્ય પાળનાર પણ અકામનિર્જરાને, દેવકને ગુણઠાણુને ભાગી. કુલાચારે પણ બ્રહ્મચર્ય પાળનાર પવિત્ર ગણાય. તે એને ચોથે નંબરે મેલવું જ પડે. હિંસાના, જૂઠના, ચેરીના વિચારો વર્તન બંને છેડવાં છે, પણ મિથુનને અંગે વિચાર ન છૂટે તે વર્તન માત્ર છેડવું જ જોઈએ. તેથી મિથુનવિરમણને થે નંબરે મૂકવું પડે. ચોથે નંબરે કેમ? તેને અંગે સમજી શક્યા છીએ કે બાહ્ય ઉપર જોર દે છે, અત્યંતર ઉપર જેર નહિ. ચારિત્રની જડ છે તેથી ચોથે નંબરે છે. રાગદ્વેષ પરિણતિ વગરની હિંસા હેય તો તે હિંસા નથી. અનાદિ કાળથી રખડાવનાર પરિગ્રહ શંકા–પરિગ્રહ છેલ્લું કેમ? ચારેને માબાપ છે. તે પછી છેલ્લું લટકતું કેમ રાખ્યું ? એને તે પહેલે નંબરે લાવે. અનાદિ કાળથી જીવ ભટકે તે તે ચાર હિંસા વગેરેને લીધે ભટકતો નથી. ભટકવાનું કઈ પણ કારણ હોય તે તે મૂર્છાભાવ, મમત્વભાવ. પરિગ્રહ, તેને ગણધરે પાંચમે નંબરે કેમ મૂક્યું?
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy