SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાનારાજ જૈન પત્રકારત્વ સામાજીક ઉંમરે ૧૧ દિવસના સંથારે ૧૮-૭-૧૯૯૯ના સમાધિ મરણને વર્યા. એમ. જે. દેસાઈના અનુગામી અને દશાશ્રીમાળી'ના તંત્રી ડો. જયંત મહેતાએ શ્રદ્ધાંજલિ આપતાં કહેલું કે “શ્રી મહાસુખભાઈ કોઈ દિવ્યલોકમાંથી ભૂલા પડેલા લોકોત્તર પુરુષ હતા. એમની જીવનશૈલીમાં સાધુત્વની ઉચ્ચતર રેખાઓનો જ્યોતિર્મય ઝળહળાટ હતો. એમના બોલમાં, એમની દષ્ટિમાં, એમના ઊઠવા-બેસવામાં, એમની સમગ્ર પ્રવૃત્તિમાં સમ્યગ્ર ભાવનાના દર્શન થતાં. એમનાં લખાણોમાં પણ ઉત્તમ જૈનત્વના સંસ્કારોની દીપમાળા પ્રગટતી.” પુણ્યશ્લોક, સાધુચરિત ઉર્ધ્વપંથના યાત્રી પત્રકાર સ્વ. એમ. જે. દેસાઈને હૃદયપૂર્વક અભિવંદના.
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy