SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ગુણવિવરણ 33 તેના હાથમાં એક પાટિયુ આવ્યું. તે પાટિયાથી સમુદ્ર ઉતરી ઘેર આવ્યે; અને ફરી હિસાખ જોતાં પણ નવાણું લાખ જ રહ્યા, કારણ કે જંઘાની અંદર છુપાવેલા કોડ મૂલ્યના રત્નને શરીરની ગરમી વિગેરે લાગવાથી રત્નનુ તેજ મંદ થઈ ગયું, તેથી તેની એક લાખ દ્રશ્ય જેટલી કિ`મત ઓછી થઇ ગઇ. પછી તે શ્રમિત થએલા ધનશ્રેષ્ઠી પુણ્ય ઉપર આધાર રાખી ઘર તથા ધર્માંઢાય વિગેરેમાં અધિક ખર્ચ કરવાને તત્પર થયા, તેમ કરતાં ઘરમાં રહેલી વસ્તુઓના ભાવમાં વધારો થવાથી કેટલાએક દિવસે તેને કોટી દ્રવ્ય પણ પ્રાપ્ત થયું. તે પછી અનેક મદિરાના છાઁદ્વાર અને નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા વિગેરે મ્હોટાં પુણ્યકાર્ય કરવામાં પ્રયત્નવાન થએલા તે ધનશ્રેણીને એક કેાટીથી અધિક દ્રવ્ય થવા લાગ્યું, પરંતુ તેમાંથી કાંઈ પણ એછું થયું નહીં. કારણ કે “ઉત્તમ ધર્મ કરનારાઓની સર્વ ઠેકાણે વૃદ્ધિ થાય છે,' એવી ઉક્તિ છે. અનુક્રમે ધનશ્રેષ્ઠી પેાતાના સુપુત્રને વિષે ઘરના ભાર આરાપણુ કરી પાતે ચારિત્રી ( સાધુ ) થયા. પછી અતિ તીવ્ર તપશ્ચર્યાથી ઘાતિ કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાની થયે અને મેક્ષપદને પામ્યા. એવી જ રીતે અત્યંત કલેશ વિગેરતા ત્યાગ કરી શુદ્ધ વ્યવહારના આચરણ કરનારને જ પ્રાચે કરી દ્રષ્યવૃષ્ટિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થપણામાં ‘ન્યાયસંપન્નવિભવ' ની મુખ્યતા છે, તેથી શરૂઆતમાં તે ગુણુનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે ગ્રંથકાર મહારાજ પ્રથમ ગુણના ઉપસ’હાર કરતાં ઉપદેશદ્વારા ધર્મ ચેાગ્ય પુરુષને ઓળખાવે છે. " इच्छं न्यायोपगतविभवः पुण्यकार्याण्यनेकान्यान्वानो विशदविधिना प्राप्त कीर्तिप्रतिष्ठः । लोके श्वादापदमधिगतः शुद्धगार्हस्थधर्मे योग्यः प्रोक्तो मुनिभिरुदयत् सद्विषेकिप्रवेकः ॥ १ ॥ " इति न्यायसंपन्नविभवनामा प्रथमो गुणः समाप्तः ॥ १ ॥ શબ્દા—ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી પ્રાપ્ત થયેલ વિભવવાળા, નિર્મળ વિધિથી અનેક મુખ્ય કા કરનાર, કીર્ત્તિ તથા પ્રતિષ્ઠા પામેલા, લેાકમાં પ્રશંસાપાત્ર થયેલા અને સંવિવેકની શ્રેષ્ઠતાને પ્રગટ કરનાર પુરુષને મુનિઓએ શુષ્ક ગૃહસ્થ ધમને ચેાથ્ય કહ્યો છે. ૧ ન્યાયસ પન્નવિભવ યુક્ત હોય તે ધમને ચાગ્ય થાય, ઇત્યાદિ વિસ્તારપૂર્વક માર્ગાનુસારીના પાંત્રીશં ગુરુ પૈકી પ્રથમ ગુનુ` વધુન કર્યું
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy