________________
શ્રાદ્ધગુણવવરણ પછીસથી બરડએલા હાથે પાણીનો એક કે ગળે હમેશાં પીવે. વળી જાય કરી રહ્યા પછી જળથી ભિજાએલા હાથે બે ગાલને, બીજા હાથને અને બે ચણો સ્પર્શ ન કરે કિંતુ કલ્યાણને માટે પોતાના બે ઢીંચણે સ્પર્શ કરે, કહ્યું છે કે
मा करेण करं पार्थ, मा गल्लौ मा च चक्षुषी ।
जानुनी स्पृश राजेन्द्र ! भर्तव्या बहवो यदि ॥ ५॥ શબ્દાથ–હે યુધિષ્ઠિર રાજેદ્ર!જે ત્યારે ઘણું માણસનું પિષણ કરવું હોય તે ઉજન કર્યા પછી ભીના હાથે બીજા હાથને, બે ગાલને અને બે નેત્રનો જપશ કરીશ નહી પરંતુ હારા બે ઢીંચણે સ્પર્શ કરજે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં વિધિથી ભજન કરનાર હળવે છે.
विधिनैवं विशुद्धात्मा, विदधानः सुभेजनम् ।
एहि धर्माहतामात्म-मारोपयति सत्तमः ।। ६ ।। સાદાઈ–ઉપર જણાવેલી વિધિથી વિશુદ્ધ આત્માવાળે થઈ સ ર ભેજ' ખણે તે અતિશય શ્રેષ્ઠ પુરુષ પોતાના આત્મામાં ધર્મની યેગ્યતાનું આજે પણ
MEATS