SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવવરણ પછીસથી બરડએલા હાથે પાણીનો એક કે ગળે હમેશાં પીવે. વળી જાય કરી રહ્યા પછી જળથી ભિજાએલા હાથે બે ગાલને, બીજા હાથને અને બે ચણો સ્પર્શ ન કરે કિંતુ કલ્યાણને માટે પોતાના બે ઢીંચણે સ્પર્શ કરે, કહ્યું છે કે मा करेण करं पार्थ, मा गल्लौ मा च चक्षुषी । जानुनी स्पृश राजेन्द्र ! भर्तव्या बहवो यदि ॥ ५॥ શબ્દાથ–હે યુધિષ્ઠિર રાજેદ્ર!જે ત્યારે ઘણું માણસનું પિષણ કરવું હોય તે ઉજન કર્યા પછી ભીના હાથે બીજા હાથને, બે ગાલને અને બે નેત્રનો જપશ કરીશ નહી પરંતુ હારા બે ઢીંચણે સ્પર્શ કરજે. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં વિધિથી ભજન કરનાર હળવે છે. विधिनैवं विशुद्धात्मा, विदधानः सुभेजनम् । एहि धर्माहतामात्म-मारोपयति सत्तमः ।। ६ ।। સાદાઈ–ઉપર જણાવેલી વિધિથી વિશુદ્ધ આત્માવાળે થઈ સ ર ભેજ' ખણે તે અતિશય શ્રેષ્ઠ પુરુષ પોતાના આત્મામાં ધર્મની યેગ્યતાનું આજે પણ MEATS
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy