SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 6). G e Time:::::IPI-II- IIM-III છ. ક, II 'આ N I :ISI, II: III IIIIII अष्टादश गुण वर्णन હર શ્રાવકને પાંત્રીશ ગુણ પૈકી સત્તરમા ગુણનું વિવરણ સમાસ કરી કમી, પ્રાપ્ત થએલ “રિવર્ગના સાધન કરવારૂપ” અઢારમા ગુણનું ક્વિણુ કરે છે, તથા ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ તેમાં જેનાથી અભીષ્ટકાર્યના ઉદય અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ કહેવાય છે. જેનાથી સર્વ વસ્તુની કાર્યસિદ્ધિ, થાય તે અર્થ કહેવાય છે. અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી ઇન્દ્રિયોને પ્રાપ્તિ થાય તે કામ કહેવાય છે. તેથી પરસ્પર એક બીજાને (કમ તથા કામને) વિગત (નાશ) અથવા તે બાધા ન થાય તેવી રીતે ધર્માભિલાષી પુરુષ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે પરંતુ એકલા ધર્મને અથવા તો એકલા અથ કે કામને સાધે નહીં. કહ્યું છે કે – यस्य त्रिवर्गशुन्यानि दिनान्यायान्ति यान्ति च । सलाहकारभरीव श्वसनपि न जीवति ॥ १ ॥ - શાદાથ-જે પુરુષના ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવમના સાધન શિવાયના દિવસે આવે છે અને જાય છે, તે પુરુષ લડારની ધમનની પેઠે શ્વાસ લે છે તે પણ તે જીવે છે એમ કહેવાય નહીં. તે ૧ - તેમાં ધર્મ અને અર્થને વિનાશ થવાથી અવિચારણા એવા ઉત્પન્ન થા,
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy