________________
૨૬૩
મૂળગાથા - શબ્દાર્થ પંચમું જિસકલાણેસુ ચેવ, મહરિસિતવાણુભાવાઓ / જમ્મતરનેeણ ય, આગચ્છાન્તિ સુરા ઈહઈ ૧૯oll
જિનેશ્વરના પાંચ કલ્યાણકોમાં, મહર્ષિના તપના પ્રભાવથી અને અન્ય જન્મના સ્નેહથી દેવો અહીં આવે છે. (૧૯૦) સંકેતદિગ્વપમા, વિસયાસત્તાડસમત્તકત્તબ્બા. અણહીણમણુયકજ્જા, નરભવમસુઈ ન ઈંતિ સુરા ૧૯૧
સંક્રાન્ત થયેલા દિવ્ય પ્રેમવાળા, વિષયમાં આસક્ત, સમાપ્ત નથી થયા કર્તવ્ય જેમના એવા, મનુષ્યોને અનલીન કાર્યવાળા દેવો અશુભ મનુષ્યભવમાં નથી આવતા (૧૯૧). ચત્તારિ પંચ જોયણસયાઈ, ગંધો ય મણુયલોગસ્સ ! ઉä વચ્ચઈ જેણં, ન હુ દેવા તેણ આવત્તિ ૧૯રો
જે કારણથી મનુષ્યલોકની ગંધ ૪00 કે 500 યોજન ઉપર જાય છે તે કારણથી દેવો અહીં આવતા નથી. (૧૨) દો કષ્પ પઢમપુઢવુિં, દો દો દો બીય-તઈયગ-ચઉત્યિ T ચઉ ઉવરિમ ઓહીએ, પાસન્તિ પંચમં પુઢવિ ૧૯૩
બે દેવલોકના દેવો પહેલી પૃથ્વીને, બે-બે-બે દેવલોકના દેવો ક્રમશઃ બીજી-ત્રીજી-ચોથી પૃથ્વીને, ઉપરના ચાર દેવલોકના દેવો પાંચમી પૃથ્વીને અવધિજ્ઞાનથી જુવે છે. (૧૯૩) છäિ છ ગેલિજ્જા, સત્તમિમીયરે અણુત્તરસુરા ઉI કિંચૂણ લોગનાલિ, અસંખદીવુદહિ તિરિયં તુ ૧૯૪ો.
છ રૈવેયકના દેવો છઠ્ઠી પૃથ્વીને, ત્રણ રૈવેયકના દેવો સાતમી પૃથ્વીને, અનુત્તર દેવો કંઈક ન્યૂન લોકનાલીને અવધિજ્ઞાનથી જુવે અને તીર્જી અસંખ્ય દ્વીપ-સમુદ્રોને જુવે છે. (૧૯૪)