SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ મૂળગાથા - શબ્દાર્થ પરેઅરસા ચત્તારિ, સાયરા તિ િહુતિ ઉદયરસા | અવસેસા ય સમુદા, ઈખુરસા હુંતિ નાયબ્બા l૮ળા ચાર સાગરો પ્રત્યેક (ભિન) સ્વાદવાળા છે, ૩ સાગરો પાણીના સ્વાદવાળા છે, શેષ સમુદ્રો ઈક્ષરસ જેવા સ્વાદવાળા છે એમ જાણવું. (૮૭) વાણિવર ખરવરો, ઘયવર લવણો આ હુતિ પત્તેયા કાલોએ પુખરોદહિ, સયંભુરમણો આ ઉદયરસા I૮૮ વાણિવર, ક્ષીરવર, વૃતવર, લવણ- આ ચાર સમુદ્ર પ્રત્યેક સ્વાદવાળા છે. કાલોદધિ, પુષ્કરવરોદધિ, સ્વયંભૂરમણ સમુદ્ર – આ ત્રણ સમુદ્રો પાણીના સ્વાદવાળા છે. (૮૮) લવણે પંચ સયાઈ, સત્ત સયાઈ તુ હુંતિ કાલોએ આ જોઅણસહસ્સમેગ, સયંભુરમણમ્મિ મચ્છાણે કેટલાં લવણસમુદ્રમાં ૫૦૦ યોજનના, કાલોદધિમાં ૭૦૦ યોજનના, સ્વયંભૂરમણસમુદ્રમાં ૧,૦૦૦ યોજનના માછલા હોય છે. (૮૯). લવણે કાલસમુદ્દે, સયંભુરમણે ય હૃતિ મચ્છાઓ.. અવસસસમુદેસું, નલ્થિ ઉ મચ્છા ય મયરા વા ૯oll લવણસમુદ્રમાં, કાળોદધિમાં અને સ્વયંભૂરમણસમુદ્રમાં માછલા હોય છે. શેષ સમુદ્રોમાં માછલા કે મગર નથી. (૯૦) નિસ્થિત્તિ પરિભાવ પડુચ્ચ, ન ઉ સવમચ્છપડિસેહો ! અપ્પા સેમેસુ ભવે, ન હુ તે નિમચ્છયા ભણિઆ ૯૧ નથી' એમ પ્રાચુર્યને આશ્રયીને કહ્યુ, સર્વથા માછલાનો નિષેધ નથી. શેષ સમુદ્રોમાં અલ્પ માછલા છે, કેમકે તે માછલારહિત નથી કહ્યા. (૯૧)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy