________________
૧.૪.૧
(3) ઞ થી જ પરમાં રહેલાં ટા અને હસ્ પ્રત્યયનો ન અને સ્વ આદેશ થાય એવું કેમ ?
ΟΥ
(a) અતિનરસા
(b) અતિનરસ: अतिजर + ङस्
→ પ્રતિનસ્ + હસ્ → પ્રતિનરર્
૧૯
अतिजर + टा
* ‘નરાવા બરમ્ વા ૨.૧.રૂ' → પ્રતિરસ્ + ટા : 'બાવા બરસ્ વા ૨.૨.રૂ' * ‘સો સઃ ૨.૨.૭૨’
अतिजरसा ।
* ‘૨; પાને૦ ૧.રૂ. રૂ'
→ અતિનરસા
અહીં અતિનરસ્ + ટા અને અતિખ઼રસ્ + ઙસ્ અવસ્થામાં ટ અને ક્ પ્રત્યયો ઞ થી પરમાં ન હોવાથી
આ સૂત્રથી તેમના અનુક્રમે રૂન અને સ્વ આદેશ ન થયા.
=
(4) શંકા :- ગતિનR + ટા અને અતિગર + ઙસ્ અવસ્થામાં જ જ્ઞ થી પરમાં રહેલાં ટા અને સ્ પ્રત્યયોનો અનુક્રમે રૂન અને સ્ય આદેશ કેમ ન કર્યો ?
સમાધાન :- આવું ન કરવા પાછળ બે કારણો છે. તે આ પ્રમાણે –
(a) અતિનર + ટા અને અતિનર + ઙ ્ અવસ્થામાં ‘ટાઙ૦ ૧.૪.’ અને ‘નરાયા નર૦ ૨.૧.રૂ’ આ ઉભય સૂત્રોની પ્રવૃત્તિ થવાનો પ્રસંગ છે. પણ અન્યત્ર વૃક્ષેળ, વૃક્ષસ્વ વિગેરે પ્રયોગોમાં ટાઽસો૦ ૧.૪.' સૂત્ર અને નરસો વિગેરે પ્રયોગોમાં ‘નરાયા નરસ્૦ ૨..રૂ' સૂત્ર પોતપોતાની પ્રવૃત્તિ થવા દ્વારા સાર્થક છે. આમ અન્યત્ર સાવકાશ બનતા હોવાથી બન્ને સૂત્રો સ્પર્ધ બન્યા. માટે ‘સ્પર્ષે પરમ્ ૭.૪.૧૬' પરિભાષા પ્રમાણે પર એવા ‘નરાયા નર્સ્૦ ૨.૧.રૂ' સૂત્રથી તિનર નો અતિગરમ્ આદેશ કર્યો છે, પરંતુ ‘ટાઙસો૦ ૧.૪.' સૂત્રથી
ફન અને સ્વ આદેશ નથી કર્યો.
(b) = પ્રત્યયનો ફન આદેશ કરવા રૂપ કાર્ય કરતા અતિખર નો ઐતિનસ્ આદેશ કરવા રૂપ કાર્ય ‘તાતપ્રસE (A)’હોવાથી નિત્ય છે. કેમકે ટા) પ્રત્યયનો ફન આદેશ કરીએ તો પણ અતિનર ના અતિગરસ્ આદેશની પ્રાપ્તિ છે, અને ન કરીએ તો પણ પ્રાપ્તિ છે. પરંતુ જ્યારે પ્રતિનર નો અતિનસ્ આદેશ કરીએ ત્યારે ટા પ્રત્યયનો ફન આદેશ થવાની પ્રાપ્તિ ન હોવાથી ફન આદેશ રૂપ કાર્ય ‘કૃતાકૃતપ્રસી' ન હોવાથી અનિત્ય છે. માટે ‘વનવન્નિત્વમનિત્યાત્C) ’ ન્યાયને આશ્રયીને તિનર + ટ અવસ્થામાં ‘ટાઽસો૦ ૧.૪.૬' સૂત્રથી પ્રથમ અનિત્ય એવું ફન આદેશ રૂપ કાર્ય ન કરતા ‘નરાયા નરસ્ વા૦ ૨.૬.રૂ’સૂત્રથી નિત્ય એવો અતિખર નો અતિખરસ્ આદેશ કર્યો છે.
(A) कृतेऽपि प्रसङ्गः, अकृतेऽपि प्रसङ्गो यस्य स कृताकृतप्रसङ्गी । स च नित्य इति कथ्यते । (B) ૩ શ્ નો સ્વ આદેશ કરીએ ત્યારે અતિનરર્ આદેશ થવાની પ્રાપ્તિ નથી, અને તેથી તે અંશે તિખ઼રસ્ આદેશ રૂપ કાર્ય નિત્ય નથી.
(C) અનિત્ય કાર્ય કરતા નિત્ય કાર્ય બળવાન બને.