________________
૨૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (5) અન્ય પાણિનિ વ્યાકરણાનુયાયી આચાર્ય નિત્ય અને પર એવો તિગર નો નિરર્ આદેશ ન કરતા પૂર્વે ટ પ્રત્યયનો રૂ આદેશ કરે છે. તેથી તેમના મતે તનર + ડ્રન થશે. હવે આ અવસ્થામાં “સન્નિપાતનક્ષ વિધિનિમિત્તે વિયાતાજીત)' ન્યાયના કારણે આમ તો તનરના નિમિત્તે થયેલ નું રૂ આદેશરૂપ કાર્ય પોતાના નિમિત્તભૂત તિગર નો મતિનરર્ આદેશ કરવા રૂપે ઘાત ન કરી શકે. છતાં તેઓ આ ન્યાયની અનિત્યતા માની રૂન પર છતાં વિનર નો તનરમ્ આદેશ કરી ગતિનરસિન આવો પ્રયોગ કરે છે.
આ બાબતમાં સ્થવિર કહે છે કે જો (પાણિનિ) સૂત્રકારને તિનસન પ્રયોગ યોગ્ય 8) ન લાગતો હોત તો તેઓ સૂત્રમાં ટા નો રૂન આદેશ દર્શાવવાને બદલે આદેશ દર્શાવત, જેથી ના આદેશ પર છતાં પૂર્વના વૃક્ષ વિગેરે આ કારાન્ત નામોના નો ઘ થવાથી વૃક્ષણ વિગેરે પ્રયોગોની સિદ્ધિ થઇ જાત. પરંતુ રૂન આદેશ દર્શાવ્યો છે તે જ સૂચવે છે કે તેમને સ્મૃતિનરસિન પ્રયોગ ઇષ્ટ છે.
શકા - સૂત્રકાર પ્રત્યાયનો રૂન આદેશ ન દર્શાવતા ન આદેશ દર્શાવત એ તો બરાબર. પણ વૃક્ષ વિગેરે આ કારાન્ત નામોના મ નો આદેશ કયા સૂત્રથી કરત?
સમાધાન - ‘પદ્ વહુ.૪.૪'સૂત્રમાં પ્રત્યયનો પદ રૂપે પ્રક્ષેપ કરત કે જેથી તેનો ના આદેશ પર છતાં પૂર્વના નો આદેશ થવાથી વૃક્ષણ વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ જાત. તેમ છતાં સૂત્રકારે ટા પ્રત્યયનો ત્ર આદેશ દર્શાવ્યો છે તે એટલા માટે કે તેમને અતિનસિન પ્રયોગ પણ ઇષ્ટ છે.
આ બાબતમાં જયાદિત્ય”નું માનવું છે કે ભાષ્ય પ્રમાણે જોઈએ તો તનસિન આવો પ્રયોગ જણાતો નથી. | 4 ||
સેકસ્યોતો II ૨.૪.દ્દા बृ.व.- अकारात् परयोः ‘डे डसि' इत्येतयोर्यथासंख्यं ‘य आत्' इत्येतावादेशो भवतः। वृक्षाय, वृक्षात्, अतिजराय, अतिजरात्। अंत इत्येव? अतिजरसे, अतिजरसः । केचित् तु प्रागेवाऽऽदादेशे जरसादेशमिच्छन्तोऽतिजरसादित्यपि मन्यन्ते ।। ६ ।। સૂત્રાર્થ - આ કારથી પરમાં રહેલાં છે અને સિ પ્રત્યયોનો અનુક્રમે જ અને માત્ આદેશ થાય છે. સૂત્રસમાસ - ૧ ફેશ સિગ્ન = ડેડસી (૬) તો: = ડેડાહ્યો: 1 - યશ માત્ ૦ = યાડડતી (રુદ્ર.)
(A) નિમિત્તના કારણે જે વિધિ (કાર્ય) થાય, તે વિધિ પોતાના નિમિત્તનો ઘાત ન કરે. (B) પૂ. લાવણ્ય સુ.મ.સા. દ્વારા સંપાદિત બૃહન્યાસમાં “સૂત્રશાસ્ત્ર સાધુત્વેનાજીમમાં સ્થા” પાઠ છે તે અશુદ્ધ
છે. લઘુન્યાસ સહિતની મુકિત પ્રતમાં સૂત્રધારા નામમાં શક્તિ' પાઠ છે, તે શુદ્ધ છે.