________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (2) શંકા - શ્રી + મિત્ અવસ્થામાં મિ પ્રત્યય બહુવચનનો ૫ કારાદિ પ્રત્યય છે, તેથી “સર્વે ૭.૪૨૭૬' પરિભાષાનુસારે આ સૂત્રથી પિમ્ નો પ્રેર્ આદેશ ન થઇ શકે. પરંતુ પર એવા ‘પદ્ વ૦ ૨.૪.૪' સૂત્રથી શ્રમળ નામના અંત્ય નો આદેશ થવાની પ્રાપ્તિ આવે છે, તો તમે આ સૂત્રથી પિમ્ નો છે આદેશ કેમ કરો છો?
સમાધાન - ‘અર્થે ૭.૪.૨૨૬' પરિભાષાનુસારે પર સૂત્ર બળવાન ત્યાં બને કે જ્યાં એકસાથે જે બે સૂત્રોની પ્રવૃત્તિ થવાનો પ્રસંગ હોય તે બન્ને સૂત્રો અન્યત્ર સાવકાશ હોય. (સાવકાશ એટલે તે બન્ને સૂત્રો એકસાથે
જ્યાં પ્રાપ્ત હોય તે સ્થળને છોડીને અન્યત્ર પોતાની પ્રવૃત્તિ દ્વારા સાર્થક થતા હોય.) પરંતુ અહીં જે બે સૂત્રોની એકસાથે પ્રવૃત્તિ થવાનો પ્રસંગ છે, તે પૈકી ‘પદ્ વ૬૦ ૨.૪.૪' સૂત્ર બહુવચનના થર્ પ્રત્યયને લઈને વૃષ્ય: વિગેરે પ્રયોગ સ્થળે પૂર્વના 1 નો આદેશ રૂપ કાર્ય કરતું હોવાથી સાવકાશ છે. પણ ‘મિસ છે ૧.૪.૨' સૂત્ર આ બન્ને સૂત્રોની એકસાથે જ્યાં પ્રાપ્તિ છે તે સ્થળને છોડીને અન્ય કોઇપણ સ્થળે છે આદેશ રૂપ પોતાનું કાર્ય ન કરતું હોવાથી સાવકાશ નથી (અર્થાત્ નિરવકાશ છે). તેથી અહીં ‘પૂર્વે ૭.૪.૨૨૨' પરિભાષાથી પર એવા દ્ વિ૬૦ ૨.૪.૪' સૂત્રની પ્રવૃત્તિ ન થતા “નિરવ સવારન' ન્યાયને આશ્રયીને આ સૂત્રની પ્રવૃત્તિ થવાથી પિસ્ નો પ્રેર્ આદેશ જ થશે.
શંકા - “ વહુ, .૪.૪' સૂત્રથી પિમ્ પ્રત્યય પર છતાં જો પહેલાં શ્રમ વિગેરે નામોના અંત્ય મ નો [ આદેશ થાય, તો પણ અભૂતપૂર્વસ્તત્વ૬પવાર (B)' ન્યાયને આશ્રયીને તે ઇ આદેશ રૂપે જ મનાવાથી 5 થી પરમાં આ સૂત્રથી પિમ્ નો છે આદેશ થઇ શકે છે. આમ ‘મિસ સ્ ૨.૪.૨' સૂત્ર પોતાની પ્રવૃત્તિ દ્વારા સાર્થક બનતું હોવાથી ‘પદ્ વ૬૦ ૨.૪.૪' સૂત્રની જેમ સાવકાશ ગણાશે. તેથી હવે બન્ને સૂત્રો સાવકાશ બનતા અર્થે ૭.૪.૨૨' પરિભાષાને અવકાશ હોવાથી પર એવા ‘પદ્ વ૬૦ ૨.૪.૪' સૂત્રથી પૂર્વે મ નો આદેશ થવો જોઇએ. -
સમાધાન - એક નિયમ છે કે ‘મતિ મુદ્દે પુ ત્વનાવા ગયો એટલે કે મુખ્યને આશ્રયીને કાર્ય સંભવતું હોય તો ગૌણને આશ્રયીને કાર્યની કલ્પના કરવી અયોગ્ય કહેવાય. તેથી અહીં મુખ્ય એવા થી પરમાં મિ નો છે આદેશ સંભવતો હોય તો ભૂતપૂર્વજસ્ત૬૦' ન્યાયને આશ્રયીને મ ના આદેશમાં ગૌણપણે રહેલા મની કલ્પના કરવા દ્વારા તેનાથી પરમાં રહેલાં ખિન્નોવેર્ આદેશ કરવો અયોગ્ય કહેવાય. તેથી ભૂતપૂર્વસ્ત વલ્ડ' ન્યાયથી ‘મિસ ઈમ્ ?.૪.૨' સૂત્ર સાવકાશ નહીં બને. માટે પૂર્વે ૬ વ૬૦ ૭.૪.૪' સૂત્રથી મ નો આદેશ ન થતા ‘પસ છે ૧.૪.૨' સૂત્રથી ૩ થી પરમાં મિન્ નો પ્રેર્ આદેશ થશે. (A) અલ્પ વિષયક સૂત્ર બહુવિષયક સૂત્ર કરતા બળવાન બને છે. (B) જે શબ્દ પહેલાં જેવો હોય, તેના કરતા વર્તમાનમાં આદેશ વિગેરે થવાના કારણે જુદા પ્રકારનો હોય, તે શબ્દ
ઉપચારથી પૂર્વની અવસ્થાવાળો છે એમ માનીને વ્યવહાર કરવો.