________________
૧.૪.૧૩
૩૯૭
આદેશ થઇ શકે છે. અર્થાત્ પ્રસ્તુતમાં વમ્ આદેશ ત્યારે થાય કે જ્યારે સ્ત્રીત્વના આરોપપૂર્વકના ર્ફે શબ્દની પ્રાપ્તિ થાય અને સ્ત્રીત્વના આરોપપૂર્વકના રૂ ની ત્યારે પ્રાપ્તિ થાય કે જ્યારે વમ્ આદેશ થવાની પ્રાપ્તિ હોય. આમ તમને અન્યોન્યાશ્રય દોષ આવતો હોવાથી તમારી વાત અસંગત છે.
શંકાકાર :- બરાબર છે. પરંતુ અમે વર્ આદેશને ઉદ્દેશીને સ્ત્રીલિંગ ર્ફે શબ્દની કલ્પના નથી કરતા પણ સૂત્રસ્થ સ્ત્રિયામ્ પ્રયોગને ઉદ્દેશીને તેની કલ્પના કરીએ છીએ. અર્થાત્ અમે સૂત્રસ્થ સ્ત્રિયમ્ શબ્દને જોઇને વિચાર્યું કે ‘આપણા ઇષ્ટ અર્થને જણાવતો આ પ્રયોગ શી રીતે સિદ્ધ થઇ શકે ?’ અને તે વિચારણાના ફળ રૂપે અમે સ્ત્રીત્વના આરોપપૂર્વકના રૂં શબ્દની કલ્પના કરી છે, વપ્ ને ઉદ્દેશીને નહીં અને આગળ જતા તેને લઇને ત્તિ નો વાર્ આદેશ થતો હોવાથી અન્યોન્યાશ્રય દોષને કોઇ અવકાશ જ રહેતો નથી માટે અમારી વાત સંગત છે. આમ સૂત્રમાં ફૅ (ડી) પ્રત્યય નિમિત્તરૂપે બતાવવો જોઇએ અને તેમ કરતા ઋોલ્ટ્રીમ વિગેરે સર્વ ઇષ્ટપ્રયોગો પણ સિદ્ધ થઇ જાય છે.
સમાધાનકાર ઃ- છતાં પણ પન્વમિઃ ઋોલ્ટ્રીમિઃ ઋીતઃ વિગ્રહાનુસાર જ્યારે ફળ્ પ્રત્યય લાગી વળ્વોદુ + ઙ + ફણ્ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ‘અનાīદિ૦ ૬.૪.૨૪' સૂત્રથી [ પ્રત્યયનો લોપ (પ્લુપ) થતા તેમજ ‘ફ્યારે નોનસ્યા૦ ૨.૪.૬' સૂત્રથી ી પ્રત્યયનો લોપ થતા તૃઆદેશના નિમિત્તભૂત કૌ પ્રત્યય તો લોપાઇ ગયો. તો હવે તમે પબ્ધોન્ટુ ના તુન્ નો તૃપ્ આદેશ કરી વગ્યોવૃમિ: થેઃ પ્રયોગ શી રીતે સિદ્ધ કરશો ? આમ સર્વ ઇષ્ટપ્રયોગો સિદ્ધ ન થઇ શકતા હોવાથી સૂત્રમાં ર્ફે (ઔ) પ્રત્યયને નિમિત્ત રૂપે ન દર્શાવવો જોઇએ.
શંકાકાર :- ભલા, ૐ પ્રત્યય લોપાઇ ગયો એમાં શું મોટું થઇ ગયું ? ‘પ્રત્યયનોવેષિ પ્રત્યયનક્ષનું દ્વાર્ય વિજ્ઞાન્તે' ન્યાયથી તેનો સ્થાનિવદ્ભાવ માની લેવાશે. તેથી નિમિત્તની વિદ્યમાનતામાં પપોણુ ના તુન્ નો તૃપ્ આદેશ થઇ શકવાથી પશ્વોવૃમિ: થેઃ પ્રયોગ સિદ્ધ ન થવાની આપત્તિ જ ઊભી નથી રહેતી.
સમાધાનકાર ઃ – તમને આટલી પણ ખબર નથી કે ‘પ્રત્યયોપેઽપિ’ ન્યાય જ્યાં લુપ્ થયો હોય ત્યાં પ્રવર્તે છે, લુક્ સ્થળે નહીં. લુક્ સ્થળે તો ‘સ્થાનીવા૦ ૭.૪.૨૦૧' પરિભાષાથી સ્થાનિવદ્ભાવ મનાય છે. તો ‘ત્યારેોળસ્થા૦ ૨.૪.૧’સૂત્રથી ી પ્રત્યયનો લુક થયો છે લુપ્ નહીં અને 'સ્થાનીવા૦ ૭.૪.૨૦૧' પરિભાષાથી પણ પ્રસ્તુતમાં ૐ નો સ્થાનિવદ્ભાવ માની કામ થઇ શકશે નહીં, કેમકે અહીં પાંચ પ્રકારની વર્ણવિધિ પૈકીની ‘વર્ણથી પૂર્વમાં રહેલાને વિધિ' રૂપ વર્ણવિધિ હોવાથી અર્થાત્ (કી) વર્ણથી પૂર્વમાં રહેલા પબ્વોલ્ટુ ના તુન્ નો તૃપ્ આદેશ કરવા રૂપ વર્ણવિધિ હોવાથી પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ માની વગ્યવૃમિ: યેઃ પ્રયોગ સાધી શકાશે નહીં. માટે ફ્ (1) પ્રત્યયને નિમિત્ત રૂપે દર્શાવવો યુક્ત નથી.
શંકાકાર ઃ- એક કામ કરીએ, ફળ્ પ્રત્યયના લોપ થયા બાદની પઞ્લોણુ + ૩૭ અવસ્થામાં આપણે પૂર્વે