________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
ન
શંકાકાર :- ભલે આ સૂત્રમાં સ્યાદિનો અધિકાર ન આવે પરંતુ આ સૂત્રની પ્રવૃત્તિ સ્ત્રીલિંગના વિષયમાં થાય છે અને સ્ત્રીલિંગમાં ભેદુ શબ્દને હૂઁ (હી) પ્રત્યય તો નિત્યકાર્ય(A) હોવાથી તૃપ્ આદેશ થતા પૂર્વે અવશ્ય થાય જ છે. તેથી ર્ફે (ડી) પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી ઋગ્ થી પરમાં રહેલા તુન્ ના તૃપ્ આદેશનું વિધાન કરવું જોઇએ, નિર્નિમિત્ત નહીં. તેમ કરવાથી શ્રેષ્ટ્રીય િશબ્દસ્થળે ઋોટુ શબ્દથી પરમાં નૈ પ્રત્યય વિદ્યમાન હોવાથી તેના તુન્ નો તૃપ્ આદેશ થઇ શકવાથી ોલ્ટ્રીમત્તિ શબ્દ સિદ્ધ ન થવાની આપત્તિ પણ ઊભી નથી રહેતી.
૩૯૬
સમાધાનકાર :- આ સૂત્રમાં જો ૐ (1) પ્રત્યયની નિમિત્ત રૂપે અપેક્ષા હોય તો સૂત્રકારશ્રીએ ‘સ્ત્રીલિંગનો ફૅ (ડી) પ્રત્યય પરમાં વર્તતા’ આ અર્થને જણાવતું ‘સ્ત્રિયાં ડ્વાન્’ આમ ર્ં (ડી) પ્રત્યયના નિર્દેશ પૂર્વકનું આ સૂત્ર બનાવવું જોઇએ. પરંતુ તેવું નથી બનાવ્યું તેથી જણાય છે કે સૂત્રકારશ્રીને આ સૂત્રમાં ર્ફ (ઊ) પ્રત્યય નિમિત્ત રૂપે ઇષ્ટ નથી.
શંકાકાર :- સૂત્રકારશ્રીએ ‘સ્ત્રીલિંગનો ફ્ (1) પ્રત્યય પરમાં વર્તતા' આ અર્થને જણાવવા સૂત્રમાં (ડી) પ્રત્યયના સૂચક તૢ વર્ણનો પ્રશ્લિષ્ટ (= અત્યંત એકમેક થઇ ગયેલો) નિર્દેશ કર્યો જ છે. તે આ પ્રમાણે - * સ્ત્રિયા: હું: = (સ્ત્રી + Í) સ્ત્રી (વ. તત્), * સ્ત્રી + ડિ (સપ્તમી), * ‘સ્ત્રીભૂતઃ ૨.૪.૨૧' → સ્ત્રી + વાસ્, #
=
અનુક્રમે સ્ત્રિયામ્. આથી સમજી શકાય છે કે સૂત્રકારશ્રીને આ સૂત્રમાં ર્ફે (કો) પ્રત્યય નિમિત્ત રૂપે ઇષ્ટ છે.
સમાધાનકાર ઃ- તમે ઉપરોક્ત સાધનિકામાં જે રીતે સ્ત્રિયાઃ ફ્: = સ્ત્રી આમ ષષ્ઠીતત્પુરૂષસમાસ કરી સ્ત્રી શબ્દની નિષ્પત્તિ કરો છો તેમાં ૐ શબ્દ વિશેષ્ય બને છે અને તે સ્ત્રીલિંગ શબ્દ ન હોવાથી તેને હિ પ્રત્યય લાગતા ઙિ પ્રત્યયનો નિત્યસ્રીલિંગ નામોની અપેક્ષા રાખતા ‘સ્ત્રીવૃતઃ ૧.૪.૨૬' સૂત્રથી વમ્ આદેશ ન થઇ શકે. તો તમે શી રીતે સૂત્રસ્થ સ્ત્રિયામ્ પ્રયોગની નિષ્પત્તિ કરી તમારા અર્થની ઘટમાનતા કરો છો ?
શંકાકાર :- સ્ત્રિયાઃ ફ્: વિગ્રહાનુસાર નિષ્પન્ન સ્ત્રી શબ્દસ્થળે ષષ્ઠી વિભક્તિ ‘ઘોતકત્વ સંબંધ’ અર્થમાં થયેલી છે. તેથી સ્ત્રી (સ્ત્રી + {) શબ્દનો અર્થ ‘સ્ત્રીત્વનો ઘોતક ર્ફે (ક) પ્રત્યય પરમાં વર્તતા’ આ પ્રમાણે થાય છે. આ અર્થના અંશભૂત સ્ત્રીત્વનો ફ્ શબ્દમાં આરોપ કરી તેને સ્ત્રીલિંગ ગણી શકાય છે. આમ વિશેષ્ય શબ્દ સ્ત્રીલિંગ ગણાવાથી તેનાથી પરમાં રહેલા કિ પ્રત્યયનો ‘સ્ત્રીપૂતઃ ૧.૪.૨૧' સૂત્રથી ખ્આદેશ થઇ શકવાથી સૂત્રસ્થ સ્ત્રિયાન્ પ્રયોગ નિષ્પન્ન થઇ શકે છે અને અમે કરેલો અર્થ પણ ઘટમાન થઇ શકે છે.
સમાધાનકાર ઃ- છતાં તમને અન્યોન્યાશ્રયદોષ આવે છે. તે આ રીતે - તમારે વમ્ આદેશના નિમિત્તે સ્ત્રીત્વના આરોપપૂર્વકના શબ્દની કલ્પના કરવી પડે છે અને સ્રીત્વના આરોપપૂર્વકના ફૅશબ્દના નિમિત્તે વાક્
(A) ઋોટુ શબ્દને કૌ પ્રત્યય તૃપ્ આદેશ થતા પૂર્વે ‘મોરાવિમ્યો૦ ૨.૪.૧૧’સૂત્રથી પ્રાપ્ત છે અને વૃ આદેશ થયા પછી ‘અષાતૂ૦ ૨.૪.૨’સૂત્રથી પ્રાપ્ત છે. આમ તે કૃતાકૃતપ્રસંગી હોવાથી નિત્યકાર્ય ગણાય. ોલ્ટુ શબ્દનો ગૌરવિ ગણપાઠમાં ‘જોવુ, સરસ્, અનોરનાર તત્વાવપ્રાપ્તે પાઃ' આમ પાઠ દર્શાવ્યો છે.