________________
૩૯૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ‘યના ૨.૪.૨૬' સૂત્રથી પરવ્યવસ્થિત હોવાથી બહિરંગ ગણાતા ૩ પ્રત્યયનો લોપ ન કરતા ડી ના નિમિત્તે પડ્યalષ્ટ્રના પૂર્વવ્યવસ્થિત હોવાથી અંતરંગ ગણાતા તુન્ નો તૃત્ આદેશ કરી દઈએ, પછી ભલેને ડી. પ્રત્યય લોપાઈ જાય, છતાં પુષ્પોનિઃ : પ્રયોગ સિદ્ધ થઇ જશે. માટે હું (૩) પ્રત્યયને નિમિત્ત રૂપે દર્શાવવો યુક્ત છે.
સમાધાનકાર :- તમે તમારું પૂંછડું છોડો એમ નથી. મૂળ તમે ‘સત્તર વરિરક્ત ન્યાયને આશ્રયીને પૂર્વે અંતરંગ તુન્ નો તૃત્ આદેશ કરવાની વાત કરો છો. પણ તમને ખબર નથી કે ઉપરોકત ન્યાયનો બાધક અત્તરના વિધિનું દિર સુતે'આવો ન્યાય પણ વર્તે છે. અહીંન્યાયમાં રહેલો તુશબ્દ લુકનું પણ ઉપલક્ષણ છે. પ્રસ્તુતમાં પડ્યોછુ + ક અવસ્થામાં પડ્યોષ્ટ્ર ના તુ નો તૃત્ આદેશ કરવા રૂપ અંતરંગ કાર્યનો ‘ ચ ૨.૪.૨૬' સૂત્રપ્રાપ્તી પ્રત્યાયના લોપાત્મક બહિરંગ કાર્ય દ્વારા બાધ થવાથી અર્થાત્ પ્રત્યયનો લોપ પૂર્વે થવાથી નિમિત્તની ગેરહાજરીમાં પડ્યષ્ટ્રના તુન્ નો તૃ આદેશ કરવો શક્ય ન બને. તેથી પડ્યશ્નો: : પ્રયોગ સિદ્ધ ન થઇ શકતો હોવાથી આ સૂત્ર નિર્નિમિત્ત દર્શાવવું જ વ્યાજબી ગણાય.
વળી બીજી રીતે કહીએ તો શ્વષ્ટ્ર + ડી + [ અવસ્થામાં ‘નાતિશ . રૂ.૨.૫૨' સૂત્રથી પુંવર્ભાવ થવાથી પવૅપ્ટને લાગેલો ડી પ્રત્યય નીકળી જાય અને તેથી નિમિત્ત ન રહેતા પવૂણુ ગત #ષ્ટ્રના તુન્ નો તૃ આદેશ ન થઈ શકે. અહીં એવી વાત ન કરવી કે “અમે | પ્રત્યયને લઈને પુંવર્ભાવ થવા દ્વારા ફી પ્રત્યય નીકળી જાય તે પૂર્વે જ તુન્ નો તૃઆદેશ કરી લઇશું કેમકે જો આ રીતે ફીના નિમિત્તે તૃ આદેશ કરી લો તો પણ આગળ જતા પુંવર્ભાવ થવા દ્વારા જ્યારે નિમિત્તની નિવૃત્તિ થાય ત્યારે “નિમિત્તાપ નૈમિત્તિસ્થાપ:' ન્યાય દ્વારા ફી ના નિમિત્તે થયેલા તુન્નાતૃઆદેશનું પણ નિવર્તન થઇ જ જાય. માટે કોઇપણ હીસાબે પડ્યૂમિ : : પ્રયોગ સિદ્ધ ન થઈ શકતો હોવાના કારણે સૂત્રમાં હું (૪) પ્રત્યયને નિમિત્ત રૂપે દર્શાવવો યુકત નથી.
શંકાકાર :- ચલો કબુલ, હવે અમેરું (૪) પ્રત્યયને નિમિત્ત રૂપે દર્શાવવાનો આગ્રહ નહીં રાખીએ. છતાં પણ જો આ સૂત્રને નિર્નિમિત્ત બતાવવામાં આવે તો પણ આપત્તિ ઊભી જ રહે છે તે આ પ્રમાણે – પડ્યશ્નોખું + ડી + અવસ્થામાં જ્યારે ‘નાતિશ જ રૂ.૨.૫૨' સૂત્રથી પડ્યોપ્ટને પુંવર્ભાવ થાય ત્યારે તે સ્ત્રીલિંગ ન ગણાય અને તેથી સ્ત્રીલિંગમાં વર્તતા શોષ્ટ્રનામની અપેક્ષા રાખતા આ સૂત્રથી પડ્યોછુ ગત શોના તુન્ નો તૃ આદેશ ન થઈ શકે. તેથી તમારે પણ હવે કોઈ નવો રસ્તો કાઢવાનો ઉભો રહેશે.
સમાધાનકાર - ના, અમારો રસ્તો તો નિષ્ફટક છે. જુઓ એક વાત યાદ રાખવી કે ‘પ્રત્યય: પ્રકૃત્યારે ૭.૪.૨૫' પરિભાષા અનુસાર પ્રત્યય જેને લાગ્યો હોય તેને જ તે પોતાના નિમિત્તે કાર્ય કરી શકે, અન્યને નહીં. પ્રસ્તુતમાં 'મૂત્યેઃ શ્રોતે ૬.૪.૫૦ સૂત્રથી ફલ પ્રત્યય પુષ્પોટ્ટ નામને લાગ્યો છે. પણ રાષ્ટ્રનામને ન લાગ્યો હોવાથી ગૂ પ્રત્યય પડ્યોછુ આ સામાસિક નામને પોતાના નિમિત્તે કાર્ય કરી શકે. પરંતુ કેવળ