________________
૨.૪.૨૦ સૂત્રાર્થ -
૩૭૫ શેષ (સંબોધન એકવચન સિવાયનો) સિ પ્રત્યય પરમાં વર્તતા (વિવાચિન્ત) પૂ વિગેરે ધાત્વાત્મક(A) શબ્દોને છોડીને નતુ અને મર્ અંતવાળા શબ્દોનો સ્વર દીર્ધ થાય છે.
સૂત્રસમાસ :- ૧ પૂમહંઃ યસ્ય સ: = : (વ)વાઃિ = સ્વઃ (ન. ત.) તસ્ય = સ્વાલા.
અતુશ મન્ ચૈતયો: સમાહાર: = અવસ્ (સા..) તસ્ય = અવસ: |
વિવરણ:- (1) સૂત્રોકત અતુ-ગ એ શબ્દો નથી, પણ શબ્દના અવયવ છે. માટે તે અવયવો શબ્દાત્મક સમુદાયના વિશેષણ બનવાથી ‘વિશેષમન્ત: ૭.૪.૨૨૩' પરિભાષાથી આ સૂત્રમાં અતુ- અંતવાળા શબ્દોને લઈને દીઘદેશનું વિધાન કર્યું છે.
(2) મા અંતવાળા નામોના દષ્ટાંત -
i) મવાન્ – કાર્ડવા (૩VT. ૮૮૬)' +૩વતું, ‘હિત્યર૦ ૨.૨.૨૨૪' + વ = મવત્ + fe, “ઋતિઃ ૨.૪.૭૦' ને બવ + fe, & ‘
ર્ષિ૦ ૨.૪.૪૧' બવત્, * પચ ૨.૨.૮૨' મવન, “સ્વા ૨.૪.૧૦' મવાના
“-૧..૭૪' થી નિષ્પન્ન કરોતિ મ = કૃતવત્ નામના વૃતવાન પ્રયોગની ; “તરસ્યા૭.૨.૨ થી નિષ્પન્ન જવ: નિ ઝચ = રોમ, વા: સન્તિ = યવમત્ શબ્દોના ક્રમશ: mોમાન્ અને થવાનું પ્રયોગોની , અને ‘ાત: ૭.૨.૨૪૬' થી નિષ્પન્ન તંત્રમાણમ0 = તત્ + ડાવતુ = તાવત્ શબ્દના તાવા પ્રયોગની સાધનિકા મવાનું પ્રયોગ પ્રમાણે કરવી.
શંકા- ઉપર સાધનિકામાં નવ અવસ્થામાં આ સૂત્રમાં નિમિત્ત રૂપે અપેક્ષાતો રિ પ્રત્યય પરમાં નથી. તો ત્યારે આ સૂત્રથી ભવતુ નો સ્વર દીર્ઘ કેમ કરો છો?
સમાધાનઃ- “સ્થાનીવા૦ ૭.૪.૨૦૨' પરિભાષાથી સ્થાનિવદ્ભાવને પામેલો સિ પ્રત્યય ભવન અવસ્થામાં પરમાં છે જ. માટે અમે તે અવસ્થામાં આવતુ નો સ્વર દીર્ઘ કરીએ છીએ.
શંકા - પવન અવસ્થામાં સ્થાનિવદ્ભાવને પામેલા જ પ્રત્યય અને ભવતુ ના સ્વરની વચ્ચે – આગમનું વ્યવધાન છે. તો આ સૂત્રથી પરંતુ ના સ્વરનો દીર્ઘ આદેશ શી રીતે કરો છો?
સમાધાન - “ગામડનુયા' ન્યાયથી આ સૂત્રપ્રાપ્ત દીર્ઘ આદેશાત્મક કાર્યમાં – આગમ ઉપઘાતક (વ્યવધાયક) ન બને. માટે અમે પવન અવસ્થામાં મવતુ ના સ્વરનો દીર્ઘ આદેશ કરી શકીએ છીએ. (A) “વિશ્વના ઘાતુત્વ નોત્તિ શd ૪ પ્રતિપત્તેિ' ન્યાયાનુસારે અહીં ધાત્વાત્મક શબ્દો કહ્યાં છે.