SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪.૮૭ ૩૬૧ ઘુ પ્રત્યયો નથી માટે વિરૂદ્ધષ્ટાંત રૂપે વર્તી રહ્યા છે તેનો નિર્ણય કરવો શક્ય ન બને. તેથી 'ઘુટીત્યેવ?' સ્થળે શ્રેયસ: પય અને શ્રેયસી તે વિરૂદ્ધદષ્ટાંતો ન દર્શાવી શકાય. તો બૃહદ્ધૃત્તિમાં શ્રેયસઃ પશ્ય અને શ્રેયસી તે પ્રયોગ રૂપ પાઠ જો પ્રક્ષિપ્ત હોય તો લઘુન્યાસકારશ્રીની ઉપરોક્ત વાત યુક્ત ગણાય. અન્યથા તો શ્રેયસ્ શબ્દસ્થળે સ્નો આગમ થવા દ્વારા તેનું સ્ અંતત્વ યુદ્ પ્રત્યયોને જ આભારી હોવાથી શ્રેયસઃ પશ્ય અને શ્રેયસી ત્તે પ્રયોગસ્થળે આ સૂત્રથી જે દીર્ઘ આદેશ નથી થતો તે મૂળ તો શ્રેયસ્ શબ્દના સ્ અંતત્વના અભાવમાં કારણીભૂત ઘુટ્ પ્રત્યયોની પરવર્તિતાના અભાવના કારણે જ ન થતો હોવાથી ‘ઘુ પ્રત્યયોની પરવર્તિતાના અભાવે શ્રેયસઃ પશ્ય અને શ્રેયસી તે વિરૂદ્ધદષ્ટાંત રૂપે વર્તી રહ્યા છે’ તેવો નિર્ણય કરવો શક્ય બને છે. તેથી ઉઁચગવૈકલ્ય રૂપ દોષ અહીં ન નડતા ઘુટીત્યેવ? સ્થળે શ્રેયસ: પશ્ય અને શ્રેયસી તે વિરૂદ્ધદષ્ટાંતો દર્શાવવામાં કોઇ બાધ નથી. આ રીતની ઘટમાનતા કરવી એજ અહીં યુક્ત ગણાય. આ અંગે સુજ્ઞજનો વિચારે. (5) આ સૂત્રથી ← અંતવાળા નામો અને મહત્ શબ્દના સ્વરનો દીર્ઘ આદેશ કરવા પરમાં રહેલા ઘુટ્ પ્રત્યયો શેષ જ અર્થાત્ સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના જ હોવા જોઇએ એવું કેમ ? (b) તે મહન્! (a) દે શ્રેયન્! श्रेयस् + सि श्रेयन्स् + सि श्रेयन्स् महन्त् દે શ્રેય!! હૈ મહ!! અહીં શ્રેયસ્ અને મહત્ શબ્દોથી પરમાં રહેલો ઘુટ્ સંજ્ઞક સંબોધન એકવચનનો સિ પ્રત્યય શેષ છુટ્ પ્રત્યય ન હોવાથી આ સૂત્રથી સ્ અંતવાળા શ્રેયસ્ શબ્દ અને મતૂ શબ્દના સ્વરનો દીર્ઘ આદેશ ન થયો ।।૮૬।। ફ-હ-પૂષા-ડર્યા: શિ-સ્યોઃ || ૧.૪.૮૭।। * ‘ત્રવુંવિત: ૧.૪.૭૦’ * ‘વીર્ઘકાવ્૦ ૧.૪.૪' →> * ‘પવસ્ય ૨.૨.૮૧’ →> महत् + सि महन्त् + सि (1) बृ.वृ.–इनन्तस्य हनादीनां च सम्बन्धिनः स्वरस्य शौ शेषे सौ च परे दीर्घो भवति । दण्डीनि, स्रग्वीणि, વાલ્મીનિ તાનિ, ર્બ્જી, સ્ત્રવી, વાખ્ખી; મૂળહાનિ, વહુવૃત્રજ્ઞાળિ, ધૂળા, વૃત્રજ્ઞા ; વતુપૂર્વાળિ, પૂર્વી ; સ્વર્વમાન્તિ, અર્થમાં “નિવાર્થ:" (૧.૪.૮૫) કૃતિ સિદ્ધે નિયમાર્થ વચનમ્—ાં શિ-ચોરેવ યથા સ્થાત્, નાન્યત્રરૂબ્દિનો, વૃષ્ણુિન:, વૅન્ડિનમ્ ; વૃત્રળો, વૃત્રળ: વૃત્રળમ્ ; પૂષળો, પૂથળ:, પૂષળમ્ ; અર્થમળો, અર્વમળ:, अर्यमणम्। शेष इत्येव? हे दण्डिन्!, हे वृत्रहन्! हे पूषन्! हे अर्यमन्!। * अर्थवद्ग्रहणे नानर्थकस्य * इति 'प्लीहानौ, प्लीहानः, प्लीहानम्' इत्यत्र नियमो न भवति, 'वाग्मिनौ वाग्मिनः' इत्यादौ तु अनिनस्मन्ग्रहणान्यर्थवता ं चानर्थकेन च तदन्तविधिं प्रयोजयन्ति * इति न्यायाद् भवति ।। ८७ ।। સૂત્રાર્થ ઃ ફર્ અંતવાળા નામોના તેમજ ન્, પુષન્ અને અર્થમન્ નામોના સ્વરનો શિ પ્રત્યય અને શેષ (સંબોધન એકવચનના ક્ષિ પ્રત્યય સિવાયનો) ત્તિ પ્રત્યય પરમાં વર્તતા દીર્ઘ આદેશ થાય છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy