________________
૩૬૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (4) આ સૂત્રથી સ્ અંતવાળા નામો અને મહત્ શબ્દના સ્વરનો દીર્ઘ આદેશ કરવા પરમાં રહેલા શેષ સાદિ પ્રત્યયો છુટુ સંજ્ઞક જ હોવા જોઇએ એવું કેમ ?
તો
૨.૨.૭૨' - શ્રેયસ, મહંત',
(2) શ્રેય: (b) મદત: પફ – શ્રેયસ્ + શ, મહદ્ +શ, પલાજે ૨.રૂ.રૂ - શ્રેષ:, મહત: પા
જ
(c) શ્રેયસી (0) મહતી – * શ્રેયસ્ + , મહત્ + , “ગોરી: ૨.૪.૧૬' –શ્રેયસ્ + = શ્રેયસી, મહત્ + = મહતી ?
અહીં પ્રથમ બે સ્થળે પુલિંગ શ્રેય અને મહત્ શબ્દથી પરમાં રહેલો પ્રત્યય અને પાછળના બે સ્થળે નપુંસકલિંગ શ્રેયસ્ અને મહત્ શબ્દથી પરમાં રહેલો કો પ્રત્યય શેષ સ્વાદિ હોવા છતાં યુ સંજ્ઞક ન હોવાથી આ સૂત્રથી શ્રેય અને મહત્ શબ્દના સ્વરનો દીર્ઘ આદેશ ન થયો.
યદ્યપિ લઘુન્યાસમાં શ્રેયસ: પર, શ્રેયસી ને રૂતિ રતે, સન્તત્વમાવેન સિવિનત્વ' (અર્થ - ઘટીત્યે? અહીં વિરૂદ્ધદષ્ટાંત બતાવવાના અવસરે પરમાં યુપ્રત્યયો ન હોવાથી અને ધુ પ્રત્યયોના અભાવે શ્રેય નામ અંતવાળું પણ ન બનતું હોવાથી દ્રયગવિકલ હોવાના કારણે શ્રેયસ પર અને શ્રેયસી યુ વિરૂદ્ધદષ્ટાંતો નથી બતાડાતા) આ પ્રમાણે પંકિત દર્શાવી છે. આ પંકિત પરથી એવું લાગે છે કે લઘુન્યાસકારશ્રીને બૃહદ્રુત્તિમાં યુટીવ? સ્થળે શ્રેય: પશ્ય અને શ્રેયસી રુત્તે પાઠ ઉપલબ્ધ નહીં થયો હોય. માટે જ તેમણે પંક્તિમાં 7 રસ્થતિ (= બૃહદૃત્તિમાં નથી બતાડાતા) આમ લખ્યું છે અને પાછો તેમણે કેમ નથી બતાડાતા?’ તેનો ‘સત્તત્વમવેર દયાવિત્તાત્' આમ હેતુ પણ આપ્યો છે. આ હેતુનો ભાવ એવો છે કે હંમેશા વિરૂદ્ધદષ્ટાંત સૂત્રમાં નિમિત્તરૂપે અપેક્ષમાણ જેટલા અંગો હોય તે પૈકીના કોક એક અંગે જ વિકલ દર્શાવાય. કારણ જો તે અનેક અંગે વિકલ દર્શાવાય તો તે સૂત્રોત કયા અંગની (નિમિત્તની) વિકલતાના કારણે વિરૂદ્ધદષ્ટાંત રૂપે વર્તી રહ્યું છે તેનો નિર્ણય કરવો શક્ય ન બને. તો યુટીત્યે? સ્થળે જો શ્રેયસ પર અને શ્રેયસી વત્તે વિરૂદ્ધદષ્ટાંતો દર્શાવવામાં આવે તો શ્રેયસ: અને શ્રેયી પ્રયોગસ્થળે એક તો આ સૂત્રમાં અપેક્ષ્યમાણ ૫ પ્રત્યય રૂપ અંગની વિકલતા હોવાથી અને બીજું શ્રેયસ્ નામને પુ પ્રત્યયો જ પરમાં વર્તતા નો આગમ થવાના કારણે તે અંતવાળા નામરૂપે સંભવતું હોવાથી પરમાં યુ પ્રત્યયના અભાવે શ્રેયસ્ નામસ્થળે આ રસૂત્રમાં અપેક્ષ્યમાણ અંતત્વરૂપ અંગની પણ વિકલતા છે. તેથી શ્રેયસ અને શ્રેણી પ્રયોગો ચગવિકલ ગણાતા તેઓ સંતવાળા નથી માટે વિરૂદ્ધદષ્ટાંત રૂપે વર્તી રહ્યા છે કે પરમાં