________________
૩૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન માત્ર એટલું વિશેષ કે શ્રેયસ પ્રયોગની જેમ મહતિ પ્રયોગસ્થળે ‘શિàનુસ્વર: ૨.રૂ.૪૦' સૂત્રથી અનુસ્વાર આદેશ નહીં થાય.
વત્સ અને ઋષભનામના વૈયાકરણો દૃદિ-વૃદ્ધિ-હિ-વૃષિપ્ય: ઝૂ (૩UT૦ ૮૮૪)' સૂત્રથી ઝું પ્રત્યય લાગીને નિષ્પન્ન થયેલા ઔણાદિક જ મહત્ શબ્દના સ્વરનો આ સૂત્રથી દીર્ઘ આદેશ કરવા ઇચ્છે છે. પરંતુ
ત્રીનશ૦ ૨.ર૦' સૂત્રથી ધાતુને તૃપ્રત્યય લાગીને નિષ્પન્ન થયેલા મહત્ શબ્દના સ્વરનો આ સૂત્રથી દીર્ધ આદેશ કરવા નથી ઇચ્છતા. કારણ ઔણાદિક નામોમાં બે પક્ષ(A) છે; એક વ્યુત્પત્તિપક્ષ અને બીજો અવ્યુત્પત્તિપક્ષ. તેમાં જ્યારે અવ્યુત્પત્તિપક્ષને સ્વીકાર કરવામાં આવે ત્યારે ઔણાદિક મહત્ નામ અવ્યુત્પન્ન (પ્રકૃતિ પ્રત્યયના ભેદ રહિત = કોઇપણ સૂત્રથી નિષ્પન્ન ન થયેલું) ગણાતા “ક્ષતિજોયો. પ્રતિ વચ્ચે પ્રણમ્'ન્યાયની ટીકામાં દર્શાવ્યા પ્રમાણે તે અવ્યુત્પન્ન મહત્ નામ પ્રતિપદોકત ગણાય અને શત્રાનશ૦ .૨.૨૦' સૂત્રથી (લક્ષાગથી) નિષ્પન્ન થયેલો શતૃપ્રત્યયાત મહત્ શબ્દ લાક્ષણિક ગણાય. તેથી ‘નાક્ષ પ્રતિપોયો:૦' ન્યાયાનુસારે આ સૂત્રમાં દીર્ઘ આદેશ કરવાર્થે પ્રતિપદોકત ઔણાદિક મહત્વ શબ્દનું જ ગ્રહણ થાય. તેમજ જ્યારે વ્યુત્પત્તિપક્ષનો સ્વીકાર કરવામાં આવે ત્યારે ઔણાદિક મહત્ નામ વ્યુત્પન્ન (પ્રકૃતિ-પ્રત્યયના ભેદ સહિત) “-દિ. (૩TT૦ ૮૮૪)' સૂત્રથી નિષ્પન્ન થયેલું ગણાતા "ઢિવૃદિ-દિવ (૩૦ ૮૮૪)' સૂત્રથી મધાતુને તૃપ્રત્યય લગાડી મદ શબ્દની નિષ્પત્તિ કાળે તે સૂત્રમાં ‘દિ' આમ પદનો ઉલ્લેખ કર્યો હોવાથી પ્રતિપદો' શબ્દની પર્વ પર્વ પ્રતિ ૩p:C) વ્યુત્પન્દનુસારે ઔણાદિક વ્યુત્પન્ન મહત્ નામ પ્રતિપદોકત ગણાય અને રાત્રીના ૧ર.ર૦' સૂત્રથી મદ્ ધાતુને તૃપ્રત્યય લગાડી મદ શબ્દની નિષ્પત્તિ કાળે રાત્રીના ૧.૨.૨૦' સૂત્રમાં જ ધાતુના સૂચક કોઇ પદનો ઉલ્લેખ ન વર્તતા માત્ર સામાન્યથી સત્યર્થ રૂ૫ લિંગનો નિર્દેશ કરી તે સૂત્રથી સંતૃપ્રત્યયનું વિધાન કર્યું હોવાથી શત્રુ પ્રત્યયાન્ત મહત્ શબ્દસ્થળે ‘પ્રતિપકો' શબ્દની 'પુરં પર્વ પ્રતિ ૩: વ્યુત્પત્તિ ન ઘટતા તે લાક્ષણિક ગણાય. આથી ‘નક્ષપ્રતિપવો: 'ન્યાયાનુસાર આ સૂત્રથી દીર્ઘ આદેશ કરવાથું વ્યુત્પત્તિપક્ષે પણ પ્રતિપદોક્ત ગણાતા ઔણાદિક મહત્ શબ્દનું જ ગ્રહણ થાય, શત્રુ પ્રત્યયાત લાક્ષણિક મહત્ શબ્દનું નહીં. આમ ઉભય પક્ષે નક્ષતિષયો : 'ન્યાયાનુસારે ઔણાદિક જ મહત્ શબ્દને લઈને આ સૂત્રની પ્રવૃત્તિ સંભવતા આ બન્ને વૈયાકરણો ઔણાદિક જ મહ શબ્દના સ્વરનો આ સૂત્રથી દીર્ઘ આદેશ ઇચ્છે છે અને પ્રત્યકાન્ત મહત્ શબ્દના મહેન, મહન્તો આવા દીર્ધ આદેશ ન થયા હોય તેવા પ્રયોગો ઇચ્છે છે. (A) આ બન્ને પક્ષ અંગે વિસ્તારથી જાણવા “તૃ-સ્વ.૪.૩૮' સૂત્રનું વિવરણ જોવું. (B) अस्य च न्यायस्य क्वचित् क्वचिल्लक्षणेन व्याकरणेन निष्पन्नं लाक्षणिकमव्युत्पन्नं तु प्रतिपदोक्तमित्यप्यर्थ उदाहतो
તો (ચા. સં.૨૫ ટકા) (C) વિવક્ષિત સૂત્રથી જે નામાદિ નિષ્પન્ન થતા હોય તે નામાદિ કે નામાદિગત ધાત્વાદિના સૂચક પદોનો તે સૂત્રમાં
જો પૃથક પૃથક ઉલ્લેખ કર્યો હોય તો નિષ્પન્ન થતા તે નામાદિ પ્રતિપદોકત કહેવાય અને જો ઉલ્લેખન કર્યો હોય તો નિષ્પન્ન થતા તે નામાદિ લાક્ષણિક કહેવાય.