________________
૧.૪.૭૬
૩૩૩ સમાધાન - આ સૂત્રમાં પfથન વિગેરેના રૂઅંશના લોપની વાત છે. પણ ધુપ્રત્યયો પરમાં વર્તતા થન વિગેરેના અંશગત ફનો ‘g: ૨.૪.૭૭' વિશેષસૂત્રથી આ આદેશ થાય છે. તેથી સ્વરાદિ ધુ પ્રત્યયો પરમાં વર્તતા થિ વિગેરેનો અંશ બચતો જ નથી, તો આ સૂત્રથી તેનો લોપ શી રીતે થઈ શકે ? આ રીતે સ્વરાદિ ઘુપ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી થન્ વિગેરેના ફન્અંશના લોપની પ્રાપ્તિ ન હોવાથી અમે સ્વરાદિ મધુપ્રત્યયોને નિમિત્ત રૂપે જે દર્શાવીએ છીએ તે યુકત જ છે.
(2) દષ્ટાંત -
(i) (A)સુથી સ્ત્રી – ‘ક્રિય નૃતો. ૨૪.૨' નું સુચન + , “ ૩-૦ ૨.૪.૭૨' – સુપમ્ + ફ = સુપથી + f “વીર્ષo ૨.૪.૪૬' સુપથી સ્ત્રી
(i) સુપથી મત્તે – .૪.૭૧' + સુપ + ક્ = સુપથી
સુપયન્ + છો, “સોરી: ૨.૪.૧૬’ જુથન્ + , 'ફન્ ૩-૦ 7ો.
આ બન્ને સ્થળે સુપથર્ શબ્દને ટયૂ: પથ્યપો. ૭.રૂ.૭૬’ સૂત્રથી આ સમાસાત પ્રાપ્ત છે. પણ પૂનાસ્થ:૦ ૭..૭ર)' સૂત્રથી મરામાસાનનો નિષેધ થવાથી તે નહીંથાય. તેમજ સુપયન્ નામને : ૭.રૂ.૨૭૦' સૂત્રથી ફન્ અંતવાળા નામોને આશ્રયીને થતા ર્ ગમાસાન્તની પણ પ્રાપ્તિ છે. પણ સુન્ ગત થઈ શબ્દ ઉણાદિ ગણનો પ્રત્યય લાગીને નિષ્પન્ન થયો હોવાથી ‘૩ વડવ્યુત્પન્નાનિ નામાનિ ન્યાયાનુસાર તે અવ્યુત્પન્ન ગણાતા અર્થાત્ ધાતુ અને પ્રત્યય આ પ્રમાણે પ્રકૃતિ-પ્રત્યાયનો ભેદ ન ગણાવાના કારણે તે – પ્રત્યયાન્તથી ભિન્ન અખંડ નામ ગણાતા સુપયન નામને ‘નઃ ન્ ૭.રૂ.૧૭૦' સૂત્રથી રૂદ્ અંતવાળા નામને આશ્રયીને થતો ર્ સમાસાન્ત નહીં થાય અને જ્યારે ઉણાદિ નામો સંબંધી વ્યુત્પત્તિપક્ષનો સ્વીકાર કરવામાં આવે ત્યારે સુપથિન્ ગત થિન્ નામ વ્યુત્પન્ન ગણાવાના કારણે અર્થાત્ ધાતુ અને ન્ પ્રત્યય આમ પ્રકૃતિ-પ્રત્યયનો ભેદ ગણાતા તે પ્રત્યયાન્તનામ ગણાવાના કારણે સુપથ નામને પુન: ન્ ૭.રૂ.૭૦' સૂત્રથી સમાસાનની પ્રાપ્તિ આવે તો પણ સુત્રાJિ: ૭.રૂ.૨૮ર' સૂત્રથી જૂ સમાસાન્તનો નિષેધ થવાથી તેને મ્ સમાસાન નહીં થાય.
(A) (a) શોપન: પન્ચા ચચા: સા = સુચન (સ્ત્રન્નિા) (b) શોપનઃ પચા થયોસ્ત = મુન્ (નવું) (B) લઘુન્યાસમાં ‘સમાસાન્તાડડમ-સંજ્ઞા-જ્ઞાપ-TO-નનિર્દિષ્ટાચનિત્યાન' ન્યાયાનુસારે સમાસાન્તવિધિ અનિત્ય
ગણાવાના કારણે સુપથિન્ શબ્દને ‘શ્રવપૂ૦ ૭..૭૬ સૂત્રથી 5 સમાસાન્ત નહીં થાય એમ દર્શાવ્યું છે. (C) અલ્ ધાતુને ‘fથ-ચિપ્યામ્ (૩૦ ૨૨૬)' સૂત્રથી વિ–૨ પ્રત્યય લાગવાથી થન્ શબ્દ નિષ્પન્ન થયો છે.