________________
xxxi કે સર્વનામસ્થાન સંજ્ઞા કરનાર સૂત્રો છે તો તેમાં વસંતભાઇને નમ્ શત્ ની અનુવૃત્તિ લઈને કરવું છે શું? એ સમજાતું નથી.
ઉપરોકત બાબતમાં ભૂલ કાઢવી હોય તો ઉપરથી પાણિનિ ઋષિની એક ભૂલનીકળી શકે એમ છે કે તેમણે “ઘ' જેવી કોઇ લધુસંજ્ઞાનો વપરાશ કરવાને બદલે ‘સર્વનામસ્થાન” આવી ગુરૂસંજ્ઞાનો વપરાશ કર્યો છે. અહીં કોઈ એમ કહે કે “સર્વનામસ્થાન સંજ્ઞા નિપ્રયોજન નથી. પરંતુ તે સાન્વર્થ હોવાથી તેના દ્વારા પાણિનિ ઋષિને જણાવવું છે કે ‘સર્વ નામ તિતિ મસ્મિન A) વ્યુત્પન્ટ્સનુસાર શિ આદિ સર્વનામસ્થાન) પ્રત્યયો પરમાં વર્તતા સંપૂર્ણ નામ ટકે છે અને એ સિવાયના પ્રત્યયો પરમાં વર્તતા સંપૂર્ણ નામ નથી ટકતું, કવચિત નામનો એક ભાગ ચાલ્યો જાય છે.” જેમ કે ઉપસેતુષ: પ્રયોગસ્થળે ૩૫ + સત્ ધાતુને –
પાણિનિ સૂત્ર સિદ્ધહેમ સૂત્ર જ “ભાષાવાં સર્વસ- રૂ.૨.૨૦૮' જ “તત્ર વસુ. ૧.૨.૨’ – ૩ + સત્ + વહુ છે “નિટિ વાતોનગ્રાસસ્થ ૬.૨.૮ – છે. “ગર હિ૦ ૬.૪.૨૨૦' જ મનાશરે ૪.૨.૨૪' ૩૫ + સેક્ + | ક “વàાની લૂ૦ ૭.૨.૬૭' જ “ -પૃ ૦૪.૪.૮૨' – ૩ + સેન્ + + દ્રવ
“વર્મા કિતીથા ૨.રૂ.૨' જા સમય ૨.૨.રૂરૂ' – ૩૫+સે+ વ+શન - “વસોઃ સમ્રસારન્ ૬.૪.૨૨' “વસ કમ્ ૨..૨૦૧” ૩૫++++૩ન્ શમ્
હવે આ અવસ્થામાં સ્ (દ્ધિ.બ.વ.) એ સર્વનામસ્થાન પ્રત્યય નથી. તેથી તેને સંપૂર્ણ નામને ટકાવનાર સર્વનામસ્થાન સંજ્ઞાનો અભાવ હોવાથી અંશ ઊડી જાય છે અને આગળ સાધનિકામાં ના નોર્, ર્નો વિસર્ગ આદેશ અને ઉપસે ના સૂનો ૬ આદેશ કરવાથી ૩પમેષ: પ્રયોગ સિદ્ધ થાય છે જેમાં ૩૫ર્ નામ અખંડ નથી. અહીં આ ધ્યાનમાં રાખવું કે ઉપસેષ: પ્રયોગને સિદ્ધ કરવા ૩૫ + સેક્ + ૮ + ડસ્ + શમ્ (A) અહીં સર્વ શબ્દ અવયવના કાર્ચે (= સાકલ્ય) અર્થમાં છે અને નામ એટલે પ્રાતિપાદિક (= નામાત્મક
શબ્દ). તેથી શિ આદિ પ્રત્યયો પરમાં વર્તતા એક પણ અવયવની વિકલતા વિનાનું સંપૂર્ણ નામ ટકે છે. માટે
તેઓ સર્વનામસ્થાન સંજ્ઞા પામે છે. (B) પાણિનિ વ્યાકરણમાં પુલ્લિંગ-સ્ત્રીલિંગમાં સિં - ગૌ - ન - ૩ - પ્રત્યયો તેમજ નપુંસકલિંગમાં શિ
પ્રત્યય સર્વનામસ્થાન સંજ્ઞક છે. પાણિનિ વ્યાકરણમાં પહેલા સત્ નું દ્ધિત્વ કરે છે અને પછી ‘મત હ૦ ૬.૪.૨૦' સૂત્રથી ધિત્વ લોપ અને શિ આદેશ કરે છે. જ્યારે સિદ્ધહેમમાં 'નાશાદેવ ૪.૨.૨૪' સૂત્રથી જ આદેશ અને ધિત્વ-નિષેધ સાધી લેવામાં આવે છે.
(C)