________________
પ્રસ્તાવના
(a) ‘સિ.હે.શ. (સિદ્ધહેમશબ્દાનુશાસન) માં આ અનુવૃત્તિની યુક્તિનો સ્વીકાર કર્યો હોવા છતાંય ક્યાંક તેમાં ક્ષતિ પણ જોવા મળે છે. જેમ કે,
XXX
અધાતુવિત્તિ વાવયમર્થવન્નાના સિ. હે. શ. ૧-૨-૨૭ શિઘુંટ્ ।-૧-૨૮
(આ સૂત્રની બૃહત્કૃત્તિમાં લખ્યું છે કે - નાસાવેશઃ શિઘુંટ્યુંત્તો મળતા)
અહીં પૂર્વસૂત્ર (૧-૧-૨૭) માં જે નસ્ રાસ્ પ્રત્યયોનો નિર્દેશ (કે અનુવૃત્તિ) નથી, એવા પ્રત્યયોની અનુવૃત્તિ ૧-૧-૨૮ માં માનીને વૃત્તિમાં સૂત્રાર્થ આપ્યો છે.(A) I
હવે આપણે આ ક્ષતિની સમીક્ષા કરીએ. સિદ્ધહેમ વ્યાકરણમાં જેમ 'શિર્બુદ્ ૧.૨.૨૮' સૂત્ર છે. તેમ પાણિનિ વ્યાકરણમાં ‘શિઃ સર્વનામસ્થાનમ્' (વા.મૂ.૧.૧.૪૨) સૂત્ર છે. તેની વૃત્તિ આ પ્રમાણે છે – ‘शि इत्येतत् सर्वनामस्थानसंज्ञं भवति । किमिदं शि इति ? ' जश्शसोः शिः ७.१.२० इति शिः आदेशः ' । (કાશિકા)'
‘શિઃ સર્વનામસ્થાનમ્’ (પા.પૂ.૧.૧.૪૨) સૂત્રની પૂર્વનું સૂત્ર ‘અવ્યયીમાવશ્વ’ (પા.સૂ.૧.૧.૪૬) છે. તેમાં ક્યાંય નસ્ રાસ્ પ્રત્યયોનો નિર્દેશ કે અનુવૃત્તિ નથી. તેથી વસંતભાઇએ અહીં પણ કહેવું પડશે કે ‘“પાણિનિ વ્યાકરણમાં પૂર્વસૂત્ર ‘અન્યથીમાવશ્વ' (પા.સૂ...૪) માં જે નસ્ શત્ પ્રત્યયોનો નિર્દેશ કે અનુવૃત્તિ નથી, એવા તે પ્રત્યયોની અનુવૃત્તિ ‘શિઃ સર્વનામસ્થાનમ્’ (પ.પૂ...૪૬) સૂત્રમાં માનીને વૃત્તિમાં સૂત્રાર્થ આપ્યો છે જે પાણિનિ ઋષિની અનુવૃત્તિને લગતી ક્ષતિ છે.’’
ન
હવે અહીં વાસ્તવિકતા એ છે કે વસંતભાઇ કદાચ બેધ્યાન હશે જેથી ભૂલથી આ ભૂલ કાઢી દીધી હશે. કેમ કે ત્યાં ન તો સિદ્ધહેમ વ્યાકરણમાં ક્ષતિ છે કે ન તો પાણિનિ વ્યાકરણમાં. આમાં થયું છે એવું કે પાણિનિ વ્યાકરણમાં નસ્ શત્ પ્રત્યયોનો શિ આદેશ ‘નરસોઃ શિઃ' (પા. સૂ. ૭.૬.૨૦) સૂત્રથી થાય છે. તેમ સિદ્ધહેમ વ્યાકરણમાં ‘નપુંસસ્ય શિઃ ૧.૪.૬' સૂત્રથી થાય છે. પાણિનિ વ્યાકરણના તે સૂત્રમાં નક્ સ્ પ્રત્યયો સાક્ષાત્ મુક્યા છે. જ્યારે સિદ્ધહેમ વ્યાકરણના ‘નપુંસક્ષ્ય શિઃ ૬.૪.૬' સૂત્રમાં નમ્ શત્ પ્રત્યયો ‘અષ્ટ મોર્નસ્-ાસોઃ ૧.૪.૧રૂ' સૂત્રથી અનુવૃત્ત છે. બાકી ‘શિઘુંમ્ ..૨૮’ કે 'શિઃ સર્વનામસ્થાનમ્' (પા.ટૂ.૧.૧.૪૨) સૂત્રમાં ખમ્ રાસ્ની અનુવૃત્તિ જ નથી. ત્યાં તો વ્યક્તિ સૂત્રમાં નિર્દિષ્ટ શિ ને જુએ એટલે સહજ એને પ્રશ્ન થાય કે ‘‘આ શિ શું છે ?’’ અને તેથી 'વ્યાઘ્યાતો વિશેષાર્થપ્રતિપત્તિ:' ન્યાયે તરત જ વૃત્તિ તરફ નજર કરતા તેને ખબર પડી જાય કે આ શિ તો ‘નવુંલસ્ય શિઃ ૧.૪.’કે ‘નાસોઃ શિઃ’ (પા.મૂ.૭.૨.૨૦) સૂત્રથી થયેલ નસ્ શસ્ પ્રત્યયોના આદેશ રૂપ છે. આમ પણ ‘શિટ્ ૧.૨.૨૮’ કે ‘શિઃ સર્વ॰' (પા.ફૂ.૨.૧.૪૨) સૂત્રો શિ ને ઘુટ્ સંજ્ઞા (A) જુઓ પા. વ્યા. વિમર્શ પૃ. ૨૮૧ પહેલો ફકરો