________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૮૨
શંકા - શ્રેસિ અને મૂયક્સિ પ્રયોગના ઉચ્ચારણકાળે એકસાથે બે જૂના શ્રવણની આપત્તિ આવે માટે વાંધો છે.
સમાધાન :- (A)વ્યંજન પરમાં હોય અને તેની પૂર્વમાં એક ન્ હોય કે અનેક ર્ હોય તો પણ એક – પૂર્વકના શ્રેયાન્સિ અને મૂયન્સિ તેમજ અનેક – પૂર્વકના શ્રેસિસ અને પૂર્યાસિ નું ઉચ્ચારણ કરાતા સાંભળવામાં કોઈ ભેદ નહીં પડે. (શ્રેયસ્ અને બૂથ ના વ્યંજનની પૂર્વે એક ન મૂકી અને પછી બે, ત્રણ, ચાર ન મૂકી ક્રમે કરીને ઉચ્ચારણ કરી જુઓ. સરખું જ સંભળાશે.)
શંકા - “શ્રેયસ્ અને ભૂય ને કેટલા નૂ થાય છે ?” આવો પ્રશ્ન કોઈ પૂછે જો તેને એક જૂથશે તો “એક થાય છે' આમ જવાબ આપવાનો રહે અને જો તેને બે – થશે તો “બે – થાય છે” આવો જવાબ આપવાનો રહે. તો “એકત્ર થાય છે” આ પ્રમાણે જવાબ ન આપી શકાતા પ્રતિજ્ઞાનો ભેદ થાય છે.
સમાધાન - સાંભળવામાં જો કોઈ ભેદ ન પડતો હોય તો પ્રતિજ્ઞા ભેદ તો નગણ્ય વસ્તુ છે.
શંકા - સાંભળવામાં કોઈ ભેદ નથી પડતો આવું તમે કેમ કહી શકો? કારણ એક પૂર્વકના શ્રેયાન્સિ અને પૂર્યાન્નિના ઉચ્ચારણમાં ઓછો કાળ લાગે અને બેનપૂર્વકના શ્રેસિ અને મૂર્યાસિ ના ઉચ્ચારણમાં વધુ કાળ લાગે. આમ બન્નેના શ્રવણમાં વધારે-ઓછા કાળને આશ્રયીને ભેદ પડશે જ.
સમાધાન - “વરાવ્યતિરેગ ચગ્નનનિ નારં નક્ષિત્તિનB) 'ન્યાયાનુસારે ઉચ્ચારણમાં જે કાંઇ વધારે-ઓછો કાળ લાગે છે તે સ્વરોના કારણે લાગે છે. વ્યંજનો પોતાના ઉચ્ચારણમાં નવા કાળની અપેક્ષા રાખતા નથી. તેથી શ્રેય અને પૂરને એકનો આગમ થાય કે બે ગૂનો આગમ થાય, તેમના ઉચ્ચારણમાં સરખો જ કાળ લાગતો હોવાથી કાળને આશ્રયીને તેમના શ્રવણમાં કોઈ ભેદ નહીં પડી શકે.
શંકા - તો પછી વ્યાકરણશાસ્ત્રમાં વ્યંજનોનો અર્ધમાત્રા C) જેટલો કાળ શા માટે ગણાવ્યો છે? (A) બજારગત ‘ચઝનપશુ' પદ સ્થળે ગઝનં પરમ આ પ્રમાણે બહુવ્રીહિ સમજવો કે જેથી ‘વ્યંજન છે
પરમાં જેને એવો એક ન્ હોય કે અનેકન્હોય...' આ પ્રમાણે અર્થ થશે. (B) સ્વરોના ઉચ્ચારણમાં જે કાંઈ કાળ લાગે તે સિવાય વ્યંજનોને નવા કાળની અપેક્ષા નથી હોતી.
“લગ્નનાનામવાસ્તત્વમ્' વચનાનુસારે શિક્ષાકાર પણ વ્યંજનોના ઉચ્ચારણમાં નવા કાળની અપેક્ષા નથી હોતી
તેમ સ્વીકારે છે. (C) નિમેષોન્મેષક્રિયાઈચ્છિન્ન: કાનો માત્રાણાનાપીયડ માર - માત્ર નવશેષ: (ચાસ-૧.૨.૧), ૩ત્રાડ
માત્રિયોÁગ્નનો ..... (.વૃત્તિ ..)