SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન બીજા પક્ષે સાહચર્યનું આલંબન લેવામાં આવ્યું છે. આદિ શબ્દોને તે તે પ્રદેશો (સૂત્રસ્થળો)ને વિશે ગ્રહણ કરવા માટે‘સડ્યા’આવી મહાસંજ્ઞા કરવાના સામર્થ્યથી વ્યુત્પત્યર્થનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ફક્ત વ્યુત્પત્યર્થથી વધુ આદિ શબ્દોનો સંગ્રહ થતો નથી, તેથી વ્યુત્પત્યર્થને નિરપેક્ષ એવા અર્થનું પણ ગ્રહણ કરવામાં આવે છે. વ્યુત્પત્યર્થ અને તેને નિરપેક્ષ અર્થ બન્નેના બોધને માટે તે તે ધર્માવચ્છિન્ન (ધર્મથી યુક્ત) પદાર્થ નિરૂપિત (પદાર્થને લગતી) પદમાં વર્તતી શક્તિના જ્ઞાનને આધીન તે તે ધર્માવચ્છિન્ન પદાર્થ વિષયક બે ઉપસ્થિતિઓ (પદાર્થને લગતા બે અલગ અલગ જ્ઞાન) શાબ્દબોધ વિશેષ પ્રત્યે અલગ-અલગ કારણ બને તેમ સ્વીકારવું પડે. તેથી અનેક પ્રકારનું કલ્પનાગૌરવ આવે. માટે આ બીજો પક્ષ પણ અનાદરણીય જ છે. ૩૩૬ આના કરતા ‘ઽત્યતુ સદ્યાવત્’ અને ‘વદુ-ળ મેરે’ આ પ્રમાણે અલગ સૂત્રની સ્થાપના કરવામાં કોઇ વિડંબના નથી. તેથી સૂત્રકારશ્રીની તેવા પ્રકારે અલગ સૂત્રની રચના વ્યાજબી છે એવું અમે માનીએ છીએ. આમ કરવાથી ‘પ્રકરણ ભેદ થાય છે’ એવું ન કહેવું. કેમકે સંજ્ઞાસૂત્રો સમાપ્ત થઇ ગયા હોવાથી અને અતિદેશસૂત્રોનો આરંભ થયો હોવાથી પ્રકરણભેદ થવામાં કોઇ વાંધો નથી. શંકાઃ- છતાં એક જ પાદમાં બે પ્રકારના અધિકાર વ્યાજબી ન ગણાય. ΟΥ સમાધાનઃ- આવો કોઇ નિયમ નથી કે એક પાદમાં એક જ પ્રકારનો અધિકાર હોવો જોઇએ. ઘણો વિસ્તાર કરવાથી સર્યું ।।૪૦।। જ-સમાસેઽર્થઃ ।।૨૪।। बृ.वृ. -अध्यर्धशब्दः कैप्रत्यये समासे च विधातव्ये सङ्ख्यावद् भवति। अध्यर्धेन क्रीतम्-अध्यर्धकम्, સચા-હતેાશત્તિè: :” (૬.૪.૨૩૦) કૃતિ :। અધ્યર્થેન પૂર્વેળ શ્રીતમ્ અધ્યર્થશૂર્વમ્, અત્ર સકુચાપૂર્વÒન લિપુત્વે શ્રીતાર્થઘેવા: “અનામ્યક્તિઃ પશુપ્” (૬.૪.૨૪૧) કૃતિ લુપ્ા ? સમાસ કૃતિ બિમ્? ઘાતિપ્રત્યયવિથો ન મતિ।।૪।। સૂત્રાર્થ :સૂત્રસમાસ : પ્રત્યય કે સમાસ કરવાનો પ્રસંગ હોય ત્યારે અર્દૂ શબ્દ સંખ્યાવત્ થાય છે. ઇ માસથાનયો: સમાહાર:(A) = -સમાસમ્ (સ.Ě.), તસ્મિન્ = -સમાસે। અર્ધન ઋષિ: = અધ્યÁ: (પ્રાતિ તત્.) અધિમર્થ યસ્ય સઃ = ૩૧ધ્યí: (વહુ.)। વિવરણ – (1) શંકાઃ- ‘વર્ષાવેરસ્વ સ્વરે યવરતમ્ ૧.૨.૨’ઇત્યાદિ સૂત્રોમાં ‘નિમિત્તિ-નિમિત્તકાર્ય’ એવો જે રચનાક્રમ જોવા મળે છે, તેવો જ રચનાક્રમનો નિર્દેશ અહીં પણ હોવો જોઇએ. માટે સૂત્ર ‘અધ્યર્થઃ -સમાસે’ બનાવવું જોઇએ. (A) ‘વે સમાસે' આમ વ્યસ્ત નિર્દેશ કે પછી ‘-સમાસયો:' આમ ઇતરેતરધન્ધવાળો નિર્દેશ કરવામાં ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય છે. છતાં ગૌરવ થતું હોવાથી સમાહારન્દ્વન્દ્વ કર્યો છે. તેમાં જ શબ્દ અલ્પેસ્વરી હોવાથી તેનો પૂર્વમાં પ્રયોગ કર્યો છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy