________________
૧.૨.૪૦
૩૩૫ સમાધાનઃ- યત્ર યત્ર ત્રત્વ, તત્ર તત્ર વદુત્વમ્' આમ વંદુત્વ ની અપેક્ષાએ ત્રિ આદિ વ્યાપ્ય છે. તેથી વધુ વિગેરે શબ્દો સ્વવાચ્ય વદુત્વ ની અપેક્ષાએ વ્યાપ્ય ત્રિત્વ આદિ દ્વારા ગણતરી કરાવી લેશે. આથી વધુ વિગેરે શબ્દો ‘ગણતરી કરનાર રૂપે પ્રાપ્ત થવાથી અન્વર્થતાને આશ્રયી સંખ્યાવાચી છે જ.આ રીતે શબ્દઅંગે પણ સમજવું.
રુતિ પ્રત્યયાન્ત તિ શબ્દ ગણતરી કરવાની બાબતમાં કેટલાં” આમ પ્રશ્ન કરનાર શબ્દ હોવાથી તેનો સંખ્યાશબ્દરૂપે વ્યવહાર થઇ શકે છે. મા પ્રત્યયાન્તવિયેત્ શબ્દસ્થળે પણ તિ શબ્દની જેમ સંખ્યાશબ્દનો વ્યવહાર થઇ શકે છે. કાવત્, તાવ અને પતાવ વિગેરે શબ્દસ્થળે સંખ્યા દ્વારા ગણતરીના બોધનું તાત્પર્ય હોય ત્યારે તે શબ્દો ગણતરીમાં ઉપયોગી એવા પુત્વ આદિ જે સંખ્યાત્વ ધર્મની અપેક્ષાએ વ્યાપ્ય એવા ધર્મો, તેનાથી વિશિષ્ટ વસ્તુના બોધરૂપે સંખ્યાવાચક બને છે.
અહીંઆટલી વિશેષતા જાણવી કે આદિ શબ્દોઅમુક ચોક્કસ સંખ્યારૂપ વિષેના બોધમાં હેતુભૂત છે. જ્યારે તાવત્ આદિ શબ્દો અનિયત એવી સંખ્યાપ વિષેના બોધમાં હેતુ છે. આ પ્રમાણે સંધ્યા શબ્દથી નિયતઅનિયત બન્ને પ્રકારની સંખ્યાનો સંગ્રહ થતો હોવાથી વહુ--ડત્ય, સંધ્યા' આવું ભેગું સૂત્ર બનાવીએ તે બધાને અનુકૂળ જ છે. પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી કે પહેલાં નિયમવાળા પક્ષે સહ્યા' આ પ્રમાણે સૂત્રના વિભાગની વાત છે. આમ ત્યાં ફક્ત સંખ્યા સંજ્ઞાનો નિર્દેશ થવાથી સંજ્ઞા-સંજ્ઞીભાવની અનુપત્તિ થાય. અનુપપત્તિને તોડવા સંજ્ઞા દ્વારા સંજ્ઞીનો આક્ષેપ કરવો પડે. સંજ્ઞીનો આક્ષેપ કરવા સૂત્રવિભાગ કરી સંજ્ઞાને સાન્વર્થ ગણાવી છે, સંજ્ઞા સાવર્થ ગણાતા “દુરિત: શબ્દ: સવાઈ મતિ(A) આવો ન્યાય હોવાથી સહ્ય શબ્દની આવૃત્તિ. સ્વીકારવી પડે છે.
એવી જ રીતે “વહું--હત્યન્ત' આવા બીજા યોગ (સૂત્ર)માં સંખ્યા સંજ્ઞાની સિદ્ધિ માટે નકામાં પૂર્વસૂત્ર કરતા વામાન્તરની કલ્પના કરવી પડે, પૂર્વના ક્યા આવા સૂત્રના ઉદ્દેશ્યાવચ્છેદક સંખ્યાનકરણાભિધાયત્વ ધર્મની અપેક્ષાએ વ્યાપક નિયતાનિયત સંખ્યા વાચકત્વધર્મથી યુક્ત નિયતાનિયત સંખ્યાવાચક શબ્દોને વિશે નિયામક (સંકોચક) એવા વહેં--હત્યા' સૂત્રના ઉદ્દેશ્યાવચ્છેદક વહુ-ત્વિ-તત્વ-તત્વી તમત્વધર્મની અપેક્ષાએ વ્યાપક એવા નિયમ (સંકોચ પામનાર)‘સ' આ પૂર્વસૂત્રના ઉદ્દેશ્યાવચ્છેદક સંખ્યાનકરણાગભિધાયકત્વધર્મની અપેક્ષાએ વ્યાપ્ય સંખ્યાનકરણત્વવિશિષ્ટ વેહત્વ અભિધાયકત્વ આદિ ધર્મથી યુકત ગણતરી કરવામાં ઉપયોગી બનતા વહું આદિ શબ્દોથી અતિરિકી સંખ્યાનકરણવિશિષ્ટ પૂરિત્ર અભિધાયકત્વ ધર્મથી યુક્ત મૂરિ આદિ શબ્દોને લઇને સંકોચ કરવામાં આવે છે, યોગવિભાગના કારણે ઉત્તર યોગમાં ‘સહ્ય' શબ્દની અનુવૃત્તિ લેવી પડે, વિગેરે ઘણું ગૌરવ કરવું પડે છે. માટે આ પ્રથમ પક્ષ આદરી શકાય એમ નથી. (A) એકવાર ઉચ્ચારાયેલો શબ્દએક જ અર્થનોબોધકરાવે. પ્રસ્તુતમાં સધ્યા શબ્દ રાત્રમાં જો એકજવાર ઉચ્ચારાયેલો
ગણાય, તોતે સંજ્ઞારૂપ એક જ અર્થને જણાવી શકે, પરંતુસાન્વર્ધતાને લઇને પ્રાપ્ત થતાં સંખ્યાનકરણ’ બીજા અર્થને ન જણાવી શકે. તેથી સંધ્યા શબ્દની આવૃત્તિ કરવાની વાત છે.