________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
વાસ્તવિકતાએ જ્ઞતિ પ્રત્યયાન્તને વિશે સંખ્યાના કાર્યનો અતિદેશ ઋતિઃ સ્થળે ફક્ત જ પ્રત્યયને ઉત્પન્ન કરીને કૃતાર્થ થાય છે એવું નથી, પરંતુ તિયા સ્થળે સવાયા ધા ૭.૨.૨૦૪' સૂત્રથી ધા પ્રત્યયને અને વૃતિવૃત્ત્વઃ સ્થળે ‘વારે ત્વમ્ ૭.૨.૨૦૧’સૂત્રથી શ્વસ્ પ્રત્યયને દરેક સંખ્યાને ઉદ્દેશીને ઉત્પન્ન કરીને પણ કૃતાર્થ થવાને યોગ્ય છે. આ કૃતાર્થતા ઽતિ પ્રત્યયાન્તને સંખ્યાના અતિદેશથી જ થઇ શકે એમ સમજવું.
૩૧૮
-
(ii) òતિયા * પૂર્વોકત સાધનિકાની જેમ વિમ્ + ૩તિ = ઋતિ, ≠ ‘હત્વતુ૦ ૧.૨.રૂ' → કૃતિ સંખ્યાવત, ≠ ‘સજ્જ્ગ્યાવા થા ૭.૨.૨૦૪' → તિમિ: પ્રારે = હ્રતિધા+ત્તિ, * 'અવ્યવસ્ય રૂ.૨.૭' → તિયાા
(iii) ઋતિકૃત્વ: – * પૂર્વોકત સાધનિકાની જેમ વિમ્ + ત = કૃતિ, * ‘ઉત્પતુ૦ ૧.૧.રૂ॰' → તિ સંખ્યાવત્, * ‘વારે વસ્ ૭.૨.૨૦૧' → તિ વારા અસ્ત્ર = ઋતિકૃત્વ + સિં, * ‘અવ્યવસ્ય રૂ.૨.૭' → તિત્વમ્, ‘મો : ૨.૨.૭૨' → તિત્વજ્ર્ ‘ર: પાત્તે ૧.રૂ.રૂ' → તિવૃત્ત:।
આ બન્ને સ્થળે ઇતિ પ્રત્યયાન્ત ઋતિ શબ્દને આ સૂત્રથી સંખ્યાવત્ ગણાવ્યો હોવાથી તેને થા અને ત્વર્ પ્રત્યય થઇ શકે છે. અન્યથા નિયતવિષયના બોધમાં હેતુ ન બનવાથી હૃતિ શબ્દ સંખ્યાવાચક ગણાતા અને ‘સમાયા ધા ૭.૨.૨૦૪’ અને ‘વારે ત્હત્ ૭.૨.૨૦૧' સૂત્રોમાં સંખ્યાવાચક ન ગણાતા તિ પ્રત્યયાન્ત શબ્દને માટે અલગથી ઉતિ શબ્દ મૂક્યો ન હોવાથી તિ શબ્દને ધા અને શ્વસ્ પ્રત્યય ન થઇ શકત. યંતિ, યતિયા, યતિતૃત્વ: તથા તતિવઃ,તતિયા અને તતિત્વઃ પ્રયોગોની સાધનિકા યથાયોગ્ય તિ, તિયા અને તિતૃત્વઃ પ્રયોગો પ્રમાણે સમજવી.
તિઃ વિગેરે અને તિઃ વિગેરે પ્રયોગો યત્ અને તત્ શબ્દ ઉપરથી બન્યા છે. યત્ અને તત્ શબ્દો અમુક આકારની બુદ્ધિથી નિરુપિત વિષયતાના અવચ્છેદક ધર્મથી ઉપલક્ષિત તે તે ધર્મથી યુક્ત (અવચ્છિન્ન) પદાર્થનો બોધ કરાવે છે. અર્થાત્ આ બન્ને શબ્દો વક્તાની બુદ્ધિમાં વર્તતા પદાર્થને અભિવ્યક્ત કરવાનું કામ કરે છે,(A) છતાં આ બન્ને શબ્દોમાં આટલો ભેદ છે કે યત્ શબ્દ ઉદિષ્ટ એવી વિવક્ષિત ધર્મથી યુક્ત વસ્તુનો વાચક બને છે, જ્યારે તત્ શબ્દ પૂર્વે યત્ શબ્દથી બુદ્ધિમાં ઉપસ્થિત થયેલી વસ્તુનો વાચક બને છે. ક્યાંક તત્ શબ્દ ‘પ્રસિદ્ધ’ અર્થમાં પણ જોવા મળે છે. જેમકે
'नूतनजलधररुचये गोपवधूटीदुकूलचौराय । तस्मै कृष्णाय नमः संसारमहीरुहस्य बीजाय ।।'
(ચા. સિ. મુત્તા. ા. ૧)
અર્થ : નવીન મેઘ જેવી કાંતિવાળા, ગોવાળોની વધૂઓના વસ્ત્રોનું હરણ કરનાર તથા સંસારવૃક્ષના બીજ રૂપ પ્રસિદ્ધ એવા કૃષ્ણને નમસ્કાર થાઓ.
(A) સામાન્યથી યત્–તત્ શબ્દો પૂર્વપ્રકાન્ત વસ્તુના પરામર્શક (બોધ કરાવનાર) હોય છે, પરંતુ ક્વચિત્ તેમ થતું નથી. તેથી આ બન્ને શબ્દોને ‘બુદ્ધિસ્થપ્રકારાવચ્છિન્નમાં શક્ત છે’ તેમ ગણાવ્યું છે.