________________
१.१.३९
વિઠ્ઠી
૩૧૯ તત્ શબ્દ વિવક્ષિત ધર્મથી યુક્ત પૂર્વોક્ત વસ્તુનો ત્યાં બોધકરાવે છે કે જ્યાં પ્રસ્તુત વાક્યથી બીજા વાક્યમાં યત્ શબ્દ તે વિવક્ષિત ધર્મથી યુક્ત વસ્તુને જણાવતો હોય. ઉપરોક્ત શ્લોક આ રીતે ચ-તત્ ના મેળવાળો નથી, માટે ત્યાં તત્ (તમે) શબ્દ પ્રસિદ્ધ અર્થમાં જ સમજવો. એવી રીતે ક્યાંક બ્રહ્મ' અર્થમાં પણ શબ્દ જોવા મળે છે. જેમકે 'ૐ તત્ સતિ નિર્દેશો બ્રહ્મસ્ત્રિવિધ: મૃત:' (tતા ૭/) અહીં તત્ સત્ શબ્દો બ્રહ્મને સત્યરૂપે જણાવે છે. પ્રસ્તુતમાં તત્ શબ્દ પ્રસિદ્ધાદિ અર્થમાં સંભવતો નથી, આથી તે બુદ્ધિસ્થ પદાર્થના વાચકરૂપે વર્તશે.
(iv) કાવ: () વાદ્ધ (vi) થાવસ્તૃત્વ
या सङ्ख्या मानमेषाम्= या सङ्ख्या मानमेषाम्= या सङ्ख्या मानमेषाम् = વત્તવેતો. ૭.૨૪૨” અન્ + gવતું સ્ +gવા વત્ + ફાવતુ 'દિત્યન્ચ૦ ૨૨.૨૪' 7 શું ફાવતુ = થાવત્ + ડાવતુ = થાવત્ + ડાવતુ = વાવત્ “હુતુ..રૂર' વત્ સંખ્યાવસ્થાવત્ સંખ્યાવત્ યાવત્ સંખ્યાવત્ * સંધ્યા - તે ૬.૪.રૂ' પવિત્ર + fe જ 'સાયા થા ૭.૨.૨૦૪' નું !
यावद्धा + सि ક વારે વૃત્વ ૭.૨.૨૦૧ ને
यावत्कृत्वस् + सि ક “વ્યવસ્વ રૂ.૨.૭” નું !
यावत्कृत्वस् “ો : ૨૨.૭૨ 7 વાવનું
यावत्कृत्वर * પજો. .રૂ.ધરૂ – પાવા
यावत्कृत्वः। તાવ, તાવ, તાવવૃત્વ તથા વિય:, વિદ્ધા અને યિત્વ: પ્રયોગોની સાધનિકા થવા વિગેરે પ્રયોગો પ્રમાણે યથાયોગ્ય સમજી લેવી. ફક્ત એટલું વિશેષ કે નતુ (ક) પ્રત્યય પરમાં વર્તતા વિ નામને હેંવિમો. ૭.૨.૨૪૮' સૂત્રથી આદેશ થતાં ચિત્' શબ્દ બનશે.
| (7) શંકા - ખરેખર તો ‘ડત્ય, સંધ્યા' એમ સંજ્ઞાસૂત્ર જ બનાવવું જોઇએ. કારણ સંજ્ઞાનો પ્રસ્તાવ પણ ચાલી રહ્યો છે અને પ્રત્યય ન કરવા રૂપ લાઘવ પણ છે.
સમાધાનઃ- જો આ સૂત્રમાં વત્ અંશ ન મૂકીએ તો ફક્ત કૃતિ અને અતુ પ્રત્યયાન્ત શબ્દને સંધ્યા સંજ્ઞા થાય, આદિ શબ્દોને ન થાય. હવે જ્યાં સંખ્યાવાચક શબ્દોને લઈને કાર્ય કરવાના હોય તે ‘સા -ડતે ૬૪.૨૦' વિગેરે સૂત્રોમાં આદિ શબ્દોને ઉદ્દેશ્ય રૂપે ગ્રહણ કરવા માટે તેમને પણ સહ્ય સંજ્ઞા થવી જરૂરી બને. તેથી આ સૂત્ર ત્યા સંધ્યા સંધ્યા' આવુંરચવું પડે. જેથી આ સૂત્રનો અર્થ :તિ-મતુ પ્રત્યયાન્તનામ સંખ્યાસંજ્ઞક થાય છે અને આદિ શબ્દો સંખ્યાસંજ્ઞક થાય છે. આવો થવાથી દિમ્ વિગેરે સ્થળે દ્ધિ આદિ શબ્દોને પણ , બા વિગેરે ઈટપ્રત્યયાદિ સિદ્ધ થઇ શકે, પરંતુ આવું સૂત્ર બનાવવામાં એક સધ્યા શબ્દ વધુ મૂકીને ગૌરવ કરવું પડે છે. તેના કરતા વત્ અંશ મૂકવામાં લાઘવ છે.