________________
१.१.३९
૩૧૭ તિઅંતવાળું સંખ્યાવાચીનામ હોવાથી તેને પ્રત્યયનો પ્રતિષેધ થાય છે. તે પ્રતિષેધ તિ પ્રત્યયાન્ત નામોને ન થાય તે માટે તે સૂત્રમાં તિ શબ્દનું ગ્રહણ કર્યું છે.
શંકા - પષ્ટ શબ્દનો તિ પ્રત્યય અર્થવાનું છે તે પ્રત્યાયનો તિ અનર્થક છે. “ર્થવને નાનર્થસ્થ' ન્યાય મુજબ ગત્તરે: પદથી સાર્થક તિ અંતવાળાને રહ્યા હતે: 'સૂત્રની પ્રવૃત્તિનો નિષેધ થશે તિ પ્રત્યયાન્તને નહીં. તેથી તે સૂત્રના ક્યા શબ્દથી ડતિ પ્રત્યયાનનું ગ્રહણ થવાથી તે સૂત્રમાં ડતિ શબ્દ નકામો છે.
સમાધાનઃ - તમારી વાત બરાબર નથી. કેમકે fષ્ટ શબ્દ તિપ્રત્યયાત હોવાથી તિ અંતવાળા પ્રતિષેધથી જ તેને તે સૂત્રથી પ્રત્યયનો પ્રતિષેધ સિદ્ધ હોવાછતાં વૃષ્ટિવિગેરેને ઉડાડવા નક્ષત્તરે સ્થળે અલગથી દિગંતવાળાનો પ્રતિષેધ કરવાની જરૂર રહેતી નથી. છતાં પ્રતિષેધ કર્યો છે તેનાથી પુષ્ટિ વિગેરે શબ્દસ્થળે અવ્યુત્પત્તિપક્ષનું જ્ઞાપન થાય છે. જેનાથી ષષ્ટિશબ્દ આવ્યુત્પન્ન ગણાતા તે સાર્થક તિ પ્રત્યયાન્તનગણાય. આમ દિનોતિ પ્રત્યય સાર્થક અને
તિ નો તિ અનર્થક આવું ન રહેતા ‘અર્થવ 'ન્યાયની પ્રવૃત્તિને અવકાશ ન રહ્યો. આથી અત્તરે. થી તા. પ્રત્યયાત્તનો નિષેધ થતા તેનું ગ્રહણ કરાવવા સૂત્રમાં તિ શબ્દ લેવો જરૂરી છે.
વળી સહ્યા’ શબ્દથી જ પ્રત્યય સિદ્ધ હોવા છતાં સૂત્રમાં તિ' શબ્દનું ગ્રહણ કરવામાં આવે છે તે ‘મર્યવાહો'ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. આ પ્રમાણે ન્યાય અનિત્ય બનતા અનર્થક તિ નો પણ સત્તરે. પદથી નિષેધ પ્રાપ્ત થતા તિ અંતવાળા તિ ને પણ પ્રત્યયનો પ્રતિષેધ પ્રાપ્ત થાત કે જે અલગથી સૂત્રમાં તિ ના ગ્રહણથી નથી થતો, તેથી તિ શબ્દ તે સૂત્રમાં સફળ છે. ન્યાયની પ્રવૃત્તિ કે તેની અનિત્યતા જ્ઞાપનસ્થળે તો સફળ હોય, પરંતુ બીજે પણ તેનું કાંઇક ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ, તેથી અર્થવ 'ન્યાયની અનિત્યતાના જ્ઞાપનનું બીજું પણ કોઇ ફળ હોવું જોઈએ. પ્રસ્તુતમાં તે ફળ આ જ છે કે ઇસપ્તતિવિગેરે શબ્દસ્થળે આ શબ્દો તિ અંતવાળા હોવાથી તેમને વર પ્રત્યયનો પ્રતિષેધ સિદ્ધ થયો. જો આ ફળ ન બતાવાત તો કર્થવગ્રહ 'ન્યાય નિત્ય બનતા ‘પરિમાણ અર્થને લઈને તિ શબ્દ અર્થવાનું ગણાતા પરિમાણાર્થક પ્રત્યય રૂપ તિ શબ્દ જ મષ્ટિ થી પ્રતિષેધનો વિષય બનત. તેમ થતા'પ્રત્યયઃ પ્રત્યારે: ૭.૪.૨૨૫' પરિભાષા મુજબ તિ પ્રત્યયાત્ત સત શબ્દને પ્રત્યયનો નિષેધ થાત, પરંતુ વધતા-ઓછા સતત વિગેરે સામાસિકાદિ શબ્દોનું મસ્તિષ્ટ. થી ગ્રહણ ન થતા તેમને . પ્રત્યય થવાની આપત્તિ આવત. પરંતુ અર્થવસ્ત્રો 'ન્યાય અનિત્ય બને છે, તેથી મત્ત થી નિશબ્દ પ્રત્યયરૂપ સાર્થક જ લેવો જરૂરી નરહેતા પ્રત્યય: પ્રત્યારે: 'પરિભાષા લાગુ પડતા સહ્યા હતે૬.૪.૩૦' સૂત્રમાં અભેદ અન્વયના મેળ માટે કલ્પનાથી તદન્તવિધિનો લાભ થવા છતાં પણ ‘પ્રત્યયઃ પ્રત્યારે.' પરિભાષાથી જે વધતા-ઓછાના ગ્રહણનો નિષેધ પ્રાપ્ત થતો હતો તે હવે નહીં પ્રાપ્ત થાય. આથી સતતિ વિગેરે શબ્દો પણ તિ અંતવાળા ગણાતા તેમને મષ્ટિ થી પ્રત્યયનો પ્રતિષેધ સિદ્ધ થાય છે.