SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.३७ ૨૭૧ શંકા ઃ- તો પછી અમે કહી જ ગયા છીએ કે ઇત્ સંજ્ઞાની સર્વત્ર અતિવ્યાપ્તિ થશે. કેમકે તમે એવો કોઇ વિશેષ નિર્દેશ કર્યો નથી. સમાધાન :- આ દોષ નહીં આવે. કેમકે અમે ઞપ્રયોગો શબ્દના ઘટક પ્રયોગ શબ્દને ‘પ્રમુખ્યતેઽનેન પ્રયોઃ ' આમ કરણ અર્થમાં ઘન્ પ્રત્યય લાગી નિષ્પન્ન થયેલો માનશું. તેથી તેનો અર્થ ‘શાસ્ત્ર’ થશે. કેમકે પ્રયોગ શાસ્ત્રની સહાય લઇ બનતા હોય છે. આમ ધાતુપાઠ, સૂત્રપાઠ વિગેર શાસ્ત્રમાં જેમનો પ્રયોગ હોય અને અન્યત્ર જેમનો પ્રયોગ ન હોય તેમને જ ઇન્ સંજ્ઞા થશે. = શંકા ઃ- આ રીતે કરણ અર્થમાં ઘન્ પ્રત્યય લાગી પ્રયો શબ્દ બની નહીં શકે. કેમકે 'રાઽધારે રૂ.રૂ.૧ર૬' સૂત્રથી થતો અદ્ પ્રત્યય અનવકાશ બનતો હોવાથી'માવાડોં: રૂ.રૂ.૮' સૂત્રપ્રાપ્ત થત્ નો બાધ કરીને તે જ થવો જોઇએ. Ογ સમાધાન :- અમે ‘માાર્ગો: રૂ.રૂ.૮' સૂત્રથી ઘસ્ પ્રત્યય કરવાનું નથી કહેતા, ‘વ્યજ્ઞનાર્ ધન્ .રૂ.૧રૂર’સૂત્રથી કરવાનું કહીએ છીએ. તેથી અનટ્ પ્રત્યયથી ઘણ્ નો બાધ ન થવાથી કરણ અર્થમાં પ્રયોTM શબ્દ બની શકશે. શંકા :- ‘વ્યજ્ઞનાર્ ઘન્ .રૂ.રૂર' સૂત્રમાં 'પું નામ્નિ ય: ૧.રૂ.૧૩૦' સૂત્રથી નમ્નિ (= સંજ્ઞાયામ્) ની અનુવૃત્તિ આવે છે. તેથી ‘વ્યાનાર્ વગ્’ સૂત્રથી ત્યારે જ ઘપ્રત્યય થઇ શકે, જો તે ઘમ્ પ્રત્યયાન્ત નામથી સંજ્ઞા જણાતી હોય. પ્રસ્તુતમાં પ્રયોTM શબ્દથી સંજ્ઞા નથી જણાતી પરંતુ ‘પ્રયુખ્યતેઽનેન' આવો યૌગિકાર્થ જણાય છે. તેથી તે સૂત્રથી ધક્ પ્રત્યય લાગી પ્રયો શબ્દ નહીં બની શકે. સમાધાન ઃ – એવું નથી. વહુન^)ના સહારે અનામ સ્થળે (=સંજ્ઞા ન જણાતી હોય તો) પણ 'વ્યાનાર્ ઇન્ .રૂ.રૂર' સૂત્રથી ઇન્પ્રત્યય થઇ શકે છે. કેમકે વઘુત્તમ્ થી ક્યાંક સંજ્ઞા જણાતી હોય તેવા સ્થળે અને ક્યાંક સંજ્ઞા ન જણાતી હોય તેવા સ્થળે પણ કાર્ય થઇ શકે છે. તેથી ઘસ્ પ્રત્યયાન્ત પ્રયો શબ્દ બની શકશે. શંકા :- ના, ‘વ્યન્નનાદ્ ઘઝ્' સૂત્ર ઘમ્ પ્રત્યયના વિધાન માટે છે. તેથી ત્યાં પ્રત્યય પ્રધાન હોવાથી વહુનમ્ નો સંબંધ પ્રત્યયની સાથે જ થાય, પરંતુ તે સૂત્રમાં ગૌણપણે વર્તતી સંજ્ઞા સાથે ન થાય. તેથી વઘુતમ્ થી આવો અર્થ પ્રાપ્ત થશે કે ‘સંજ્ઞા હોય ત્યારે જ ઘ પ્રત્યય ક્યાંક થશે અને ક્યાંક નહીં થાય’, પરંતુ ‘અસંજ્ઞામાં પણ ઘણ્ પ્રત્યય થશે' આવો અર્થ નહીં થાય. કેમકે ‘ન હ્યુવાઘેરૂપાધિર્મતિ, વિશેષળસ્ય ના વિશેષળમ્' (ઉપાધિને ઉપાધિ ન હોય અને વિશેષણને વિશેષણ ન હોય) આવો ન્યાય છે. પ્રસ્તુતમાં ન્યાયને સમજતા પહેલા ઉપાધિ અને વિશેષણના ભેદને સમજીએ. ઉપાધિ અને વિશેષણ બન્ને સૂત્રના વિધેયની અપેક્ષાએ ગૌણ (A) क्वचित् प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः क्वचिद् विभाषा क्वचिदन्यदेव । विधेविंधानं बहुधा समीक्ष्य चतुर्विधं बाहुलकं वदन्ति ।।
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy