________________
१.१.२७
* ‘વિવત્ ૧.૨.૪૮’ * ‘વીર્યવાનૢ૦ ૧.૪.૪'
(1) છિલ્ छिनत्तीति क्विप्
=
(m) મિક્
૧૮૩
=
भित्तीति क्विप्
=
→ f+વિપ્(0)+ત્તિ | ‘વિમ્યો૦ .રૂ.、' → મિ+વિવસ્(o)+ત્તિ → િ * ‘વીર્યવા‰૦ ૧.૪.૪' → મિર્ા
(n) ઓપવર * ‘કોડપર્ત્ય ૬.૨.૨૮' → ૩૫ો: અપત્યમ્ ૩૫] + અર્, * 'વૃદ્ધિ સ્વરે ૭.૪.૨' → સોપત્તુ + અક્, * ‘અવવમ્ ૭.૪.૭૦' → ોપાવ્ + અન્ = ઓપાવ + સિ, * ‘સો ૪: ૨.૨.૫૨' → ઓપવર્, * ‘ર: પલાન્ત૦ ૧.રૂ.、રૂ' → ઔવાવ:।
(0) આક્ષિ * ‘તેન નિત૦ ૬.૪.૨' → અક્ષવૃતિ
-
= અક્ષ + ત્, ‘વૃદ્ધિઃ સ્વરે૦ ૭.૪.૨’ → આક્ષ + રૂમ્, * ‘અવળેં૦ ૭.૪.૬૮' → આસ્ + ફળ્ = ઞક્ષિ + સિ, ‘સો : ૨૦૧.૭૨' → આક્ષિર્, ‘ર: પવાત્તે ૧.રૂ.રૂ' → અક્ષિ: ।
(7) વાક્યને નામસંશાનું વર્જન કેમ કર્યું છે ?
(a) સાધુર્યમ્ વ્રૂતે – અહીંજો નામસંજ્ઞા થાત તો આ વાક્યને સિ વિગેરે પ્રત્યયો લગાડવાની આપત્તિ આવત. માટે વાક્યનું વર્જન કર્યું છે.
શંકા :- વિભન્યન્તના વર્જનથી જ નામસંજ્ઞાનું અહીં વર્જન થઇ જાય છે, તો સૂત્રમાં વાક્યનું વર્જન શું કામ કર્યું છે ? આમેય વાક્ય કે વાક્યાર્થ આવું અલગ તો કંઇ છે જ નહીં. દરેક પદો જ પોતપોતાના અર્થનું પ્રતિપાદન કરતા હોય છે અને તે વાક્ય ગણાય છે. પદથી પ્રતિપાદ્ય અર્થે આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિવશ પરસ્પર સંસર્ગ પામ્યા છતાં વાક્યાર્થ રૂપે ગણાય છે. આશય એ છે કે પ્રતીતિના અપર્યવસાનને આકાંક્ષા કહેવાય. ચૈત્રઃ ।તિ સ્થળે ફક્ત ચૈત્ર પદાર્થને ગ્રહણ કરી જો અટકી જઇએ તો અર્થની પ્રતીતિ અધૂરી લાગે છે. અર્થાત્ તે પૂર્ણતાને (પર્યવસાનને) પામેલી નથી જણાતી. તેથી પૂર્ણ પ્રતીતિ માટે ચૈત્રપદાર્થને ગમનક્રિયા રૂપ પદાર્થની અપેક્ષા છે. એવી રીતે ગમન ક્રિયાને ચૈત્રકર્તારૂપ પદાર્થની અપેક્ષા છે. આને આકાંક્ષા કહેવાય. અર્થના અબાધને યોગ્યતા કહેવાય. જેમકે નન્નેન સિસ્મ્રુતિ સ્થળે જળપદાર્થ દ્વારા સેકક્રિયા અબાધિત છે, પરંતુ વૃદ્ધિના સિસ્મ્રુતિ સ્થળે વહ્નિ પદાર્થ વડે સેકક્રિયા બાધિત છે. માટે પદાર્થોમાં પરસ્પર અબાધિતપણે અન્વય પામવાની લાયકાત તેને યોગ્યતા કહેવાય અને સમયના વ્યવધાન વિના પદાર્થોની ઉપસ્થિતિ થવી તેને સંનિધિ કહેવાય. જેમકે ચૈત્રઃ ।તિ સ્થળે ચૈત્રપદાર્થની ઉપસ્થિતિ થયા બાદ લાંબા કાળે જો ગમનક્રિયાની ઉપસ્થિતિ થાય તો સંનિધિ જળવાઇ ન કહેવાય. આમ આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ વશ પરસ્પર અન્વય પામેલાં પદાર્થો એ જ વાક્યાર્થ છે. બાકી વાક્ય કે વાક્યાર્થ નામની સ્વતંત્ર કોઇ વસ્તુ નથી.