________________
૧૬૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
પ્રસ્તુતમાં પણ જો પૂર્વે ફક્ત વાળું ચ સ્વક્ ચ = વાત્ત્વો આમ અલગથી ધન્ધુસમાસ કરાત અને પછી ફરી સુન્ શબ્દની સાથે દ્વન્દ્વ કરવામાં આવ્યો હોત તો પૂર્વ ધન્ધુસમાસની અપેક્ષાએ ત્વર્ શબ્દ વૃષંત ગણાતા તેને આ સૂત્રથી પદસંજ્ઞાનો નિષેધ થાત.
(8) શંકા :- વાળ્ ચ ત્વળ ચ રૂતિ વા~વમ્, અહીં ‘વર્ષાવહૈં: સમાહારે ૭.રૂ.૧૮' સૂત્રથી સમાસને સમાસાન્ત એવો અ પ્રત્યય થયો. આમ વૃત્તિને અંતે જ્ઞ હોવાથી અ નૃત્યન્ત છે, ત્વય્ નહીં. તેથી ત્વય્ પદ બનશે. માટે તેના ર્ નો ૢ થઇ વાત્ત્વમ્ થવું જોઇએ ને ?
સમાધાન ઃ - તમારી આ શંકાનું સમાધાન અમે જુદી-જુદી ત્રણ રીતે આપીએ છીએ.
(a) સમાસાન્ત મેં પ્રત્યય સમાસને કરાતો હોવાથી અ પ્રત્યય સમુદાયનો (સમાસનો) અવયવ છે, ત્વય્ નો નહીં. તેથી 5 પ્રત્યય સમાસના (વાસ્ત્વપ્ના) નૃત્યન્તત્વનો ઘાત કરે, પરંતુ તેના અવયવ (ત્વચ્) ના વૃષ્યન્તત્વનો નહીં. તેથી ત્વય્ અવયવ નૃત્યન્ત જ હોવાથી તેના શ્ નો દ્દ નહીં થાય.
જેમ કે પરમન્ડિનો સ્થળે પરમ + વ્ડિ સમુદાયને આશ્રયીને અે પ્રત્યય થયો છે, તેથી તે પ્રત્યય ચૅપ્લિન્ અવયવના અંતત્વનો ઘાત નથી કરતું. જો ઘાત કરતું હોત તો ગ્લૅન્ પદ થવાથી‘નામ્નો નો૦ ૨.૬.૬૬' સૂત્રથી સ્ના
લોપનો પ્રસંગ આવત.
(b)‘સમાસાત્ પર: સમાસાન્તો વિધીયતે' (સમાસથી પરમાં સમાસાન્ત પ્રત્યય થાય છે) આવું ‘ચર્ચાપદ: સમાહારે ૭.રૂ.૧૮' સૂત્રમાં જે કહ્યું છે ત્યાં (A)સમાસાત્ નો અર્થ સમાસાવયવાત્ એવો કરીએ તો ત્વય્ (અવયવ) ને ઞ પ્રત્યય થશે. હવે TM વૃન્યન્ત થવાથી હ્વવૃત્યન્ત નહીંરહે. આમ ત્વય્ પદ બને એમ છે. પરંતુ ‘નામ સિવ્વજ્ઞને ૬.૧.૨૧’ સૂત્રમાં ‘સિતિ' પદ દ્વારા નિયમ કર્યો છે કે ‘તદ્ધિતના પ્રત્યયો પર છતાં અંતર્વર્તિની વિભક્તિનો સ્થાનિવદ્ભાવ માનીને પદરાંશા જો થાય તો સિત્ તષ્ઠિત પ્રત્યય પર છતાં જ ધાય, અશ્ વિગેરે સ્વરાદિ પ્રત્યયો પર છતાં નહીં.' હવે તષ્ઠિતનો જ્ઞ પ્રત્યય ક્ષિત્ ન હોવાથી ત્વય્ પદ નહીં બને, તેથી ધ્ નો
क्
(c) સમાસનો વિગ્રહ આ પ્રમાણે થશે.
* ‘ચાર્થે દ૬૦ રૂ.૧.૧૭'
* ‘તેજાએં રૂ.૨.૮’
* ‘ચવર્નલ:૦ ૭.રૂ.૧૮' →
→
→
वाक् च त्वक् च =
વાર્ + સિ
વાર્ + fK
વાર્ + fl
નહીં થાય.
त्वच् + सि
त्वच् + सिं
ત્વક્ + 3 + R
(A) કાર્યના અનુરોધથી સમાસ શબ્દ ક્યારેક સમાસાવયવનો તો ક્યારેક સમાસનો વાચક બને છે.