________________
૧.૨.૨૫
૧૬૧
અવયવને પદસંજ્ઞાનો નિષેધ હોવા છતાં રાનવી આ સામાસિક શબ્દાત્મક સમુદાયને આશ્રયીને જે સિવિભકિત થયેલ (કે જેનો તીર્ધન્o' સૂત્રથી લોપ થયેલ), તેના સ્થાનિવભાવને આશ્રયીને તો પદસંજ્ઞા થાય છે જ. તેથી નો થઇ રાનવ થશે.
(7) શંકા - વાલ્વટ્યુ: આ દ્વન્દ્રસમાસમાં વાર્ (વાવ)ની અપેક્ષાએ ત્વત્ (7) શબ્દ વૃજ્યન્ત છે, તેથી આ સૂત્રથી પદસંજ્ઞક ન થવાથી ત્વના ગૂનો ન થાય, છતાં કેમ કર્યો?
સમાધાન - દ્વન્દ્રસમાસ સહોક્તિ હોતે છતે થાય છે. જ્યારે ત્રણ પદોનો દ્વન્દ્રસમાસ કરવામાં આવે ત્યારે ત્રણ પદ વચ્ચે સહમતિ હોય છે. તેમાનાં બે પદ વચ્ચે અલગથી સહોક્તિ નથી હોતી. તેથી ફક્ત બે પદ વચ્ચે વૃત્તિનો અભાવ થાય. માટે વચ્ચે રહેલો વાજૂશબ્દનૃત્યન્તન હોવાથી અંતર્વત વિભકિતની અપેક્ષાએ તો પદ બને અને વન: મ્' સૂત્રથી જૂનો થઈ વા થાય.
આમ પણ જ્યારે ત્રણ પદ વચ્ચે દ્વન્દ્રસમાસ કરવામાં આવે ત્યારે પ્રધાન એવાતેત્રણે પદો વ્યર્થ હોય છે તે દરેક પદ ત્રણે પદોના અર્થના વાચક હોય છે). એટલે ત્રણ પદો વચ્ચે દ્વન્દ્રસમાસરૂપ વૃત્તિ કરવી હોય તો તે ત્રણે પદોનું વ્યર્થ હોવું આવશ્યક રહ્યું. એમ બે પદ વચ્ચે ધન્વસમાસવૃત્તિ કરવી હોય તો બન્ને પદનું ક્યર્થહોવું જરૂરી બને. વા –સુવઃ સ્થળે ત્રણ પદોનો દ્વન્દ્રસમાસ થયો છે. તેથી ત્યાં દરેક પદ વ્યર્થ છે, ક્યર્થ નહીં. માટે તેમાં વાત્વ ની અલગથી શ્વસમાસવૃત્તિ ન હોવાથી ત્વવૃત્યન્ત ન બનતા આ સૂત્રથી તેને પદસંજ્ઞાનો નિષેધ ન થવાના કારણે અંતર્વર્તી વિભકિતની અપેક્ષાએ પદ બનેલા તેના નો આદેશ કરવામાં આવ્યો છે.
હોતૃ-પતૃ–ષ્ટોત્તર: સ્થળે પણ આ જ કારણસર ફક્ત નેટ્ટ શબ્દના જ ઝ નો આ આદેશ થયો છે. આશય એ છે કે દ્વન્દરામાસમાં ઉત્તરપદ (= અંત્યપદ) પરમાં હોય તો 'મા જે રૂ.૨.૨' સૂત્રથી અવ્યવહિત પૂર્વના
કારાન્ત શબ્દના 8 નો ૩ આદેશ થાય છે. હોતૃ-પોતૃ–ષ્ટોત્ત ર: સ્થળે દોતા વ પોતા ૨ ને રડતા ૨ આમ વિગ્રહ કરી ચાર શબ્દોનો ધન્ડ થયો છે. તેથી ત્યાં તૃ-પતૃનો અલગથી સમાસ ગણાવી તેમના 75 નો માં આદેશ નથી થતો, પણ ફક્ત નેષ્ટ શબ્દના જ 28 ના આ આદેશ થાય છે. કેમકે તેની અવ્યવહિત પરમાં જ તિર: આ ઉત્તરપદ (= અંત્યપદ) છે. દોસ્તૃ-પતૃ શબ્દને વચ્ચે નેરા નું વ્યવધાન નડે છે. પણ જો હોતા જ પોતા ૨ = હોતપોતાને અને નેરા ૨ ૩ ૪ = નેરોવારો આમ બે બે શબ્દોના અલગ અલગ દ્વન્દ્રસમાસ કર્યા બાદ હોતાપોતારો જ ને તારી વ આમ વન્દ્રસમાસ કરવામાં આવે તો દોત-પોતા-દોસ્તાર: આમ દરેક નો આ આદેશ થયો હોય તેવો પ્રયોગ થઇ શકે છે. કેમકે પહેલાં તોડું-પોતૃ વચ્ચે અલગથી ઇન્દ્રસમાસ કરાતા પોતાને ઉત્તરપદ રૂપે પ્રાપ્ત થવાથી હોતૃ શબ્દના ત્રા નો ના આદેશ થઇ શકે છે. (નેક્ટોતિ સ્થળે પણ આમ સમજવું.) તેમજ હોતાપોતાનો નેeોતિ સાથે શ્વસમાસ કરાતા ખોતિરો એ અખંડ એક સામાસિક ઉત્તરપદ રૂપે પ્રાપ્ત થતા તેની અપેક્ષાએ પતૃ શબ્દના ત્રનો પણ આ આદેશ થઈ શકે છે.